SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) तथा हि 'नामादिभेदविहितं' भेदतो नामादिभेदावस्थापितमित्यर्थः, उक्तं च "नॉम ठवणा दविए खित्ते काले भवे य भावे य । पज्जवलोगो य तहा अट्ठविहो लोगनिक्खेवो ॥१॥" भावार्थश्चतुर्विंशतिस्तवविवरणादवसेयः, साम्प्रतं क्षेत्रलोकमधिकृत्याह-'त्रिविधं' त्रिप्रकारम् 5 'अधोलोकभेदादि' इति प्राकृतशैल्याऽधोलोकादिभेदम्, आदिशब्दात्तिर्यगू@लोकपरिग्रह इति ગથાર્થ: Iકરૂા किं च-तस्मिन्नेव क्षेत्रलोके इदं चेदं च विचिन्तयेदिति प्रतिपादयन्नाह____ खिइवलयदीवसागरनरयविमाणभवणाइसंठाणं ।। वोमाइपइट्ठाणं निययं लोगद्विइविहाणं ॥५४॥ 10 व्याख्या 'क्षितिवलयद्वीपसागरनिरयविमानभवनादिसंस्थानं' तत्र क्षितयः खलु धर्माद्या ईषत्प्राग्भारावसाना अष्टौ भूमयः परिगृह्यन्ते, वलयानि-घनोदधिघनवाततनुवातात्मकानि धर्मादि (૮) ઈષતુ – વીર પ્રભુને ૧૨ વર્ષમાં કુલ નિદ્રાકાળ બે ઘડી, એટલે કે પ્રમાદ ઈશ, જ, થોડોક જ એટલે કે નહીં બરોબર. (૯) સંભ્રમ અર્થાત્ ઉતાવળ. ઉતાવળ હોય ત્યારે વારંવાર બોલાય જેમ કે જલ્દી જલ્દી કર. (૧૦) આશ્ચર્ય – “અરે ! વાહ અદભુત ! અદ્ભુત !” 15 (૧૧) ગણના – ૨૫-૨૫ની થપ્પી કરવી હોય તો ૧, ૨, ૩, ૪. આંકડા વારંવાર બોલાય. (૧૨) સ્મરણ – તે આ જ હતું, તે આ જ હતું. એ રીતે વારંવાર બોલાય. આમ આ બધા અર્થોમાં પુનરુક્તિ દોષ લાગતો નથી.) તથા નામાદિભેદથી અવસ્થાપિત એવા લોકને વિચારે (અર્થાત્ નામલોક, સ્થાપનાલોક વિગેરેને વિચારે.) કહ્યું છે – “નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને પર્યાવલોક, 20 એમ આઠ પ્રકારે લોકનો નિક્ષેપ છે. ૧” આ ગાથાનો ભાવાર્થ ચતુર્વિશતિસ્તવ નામના બીજા અધ્યયનના (ગા. ૧૦૫૭ના) વિવરણમાંથી જાણી લેવો. હવે ક્ષેત્રલોકને આશ્રયીને કહે છે – અધોલોકાદિ ત્રણ પ્રકારના લોકને વિચારે. મૂળમાં ‘ગધોનોમેટ્રિ’ જે કહ્યું છે તે પ્રાકૃતશૈલી હોવાથી જાણવું. બાકી શબ્દ ‘ગોતવામેિ એ પ્રમાણે જાણવો. આદિશબ્દથી તિચ્છલોક અને ઊર્ધ્વલોક ગ્રહણ કરવો. સંધ્યા.–૫૩ 25 અવતરણિકા : વળી - તે જ ક્ષેત્રલોકમાં આ, આ (=આગળની ગાથામાં જણાવશે તે) વિચારે. (તે શું વિચારે ? તેનું) પ્રતિપાદન કરતાં કહે છે ? ગાથાર્થ :-પૃથ્વી, વલય, દ્વીપો, સાગરો, નરકો, વિમાનો તથા ભવનાદિના આકારોને અને આકાશાદિમાં પ્રતિષ્ઠિત એવી શાશ્વત લોકસ્થિતિના પ્રકારને (વિચારે.) ટીકાર્થ : અહીં ક્ષિતિ તરીકે ઘર્મા, વંશા, શેલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી એ 30 સાત નારકપૃથ્વીઓ અને આઠમી ઈષ~ાભારનામની સિદ્ધશિલાની પૃથ્વી ગ્રહણ કરવી. વલય ५८. नामस्थापनयोः द्रव्ये क्षेत्रे च काले भवे च भावे च । पर्यवलोकः तथाऽष्टविधो लोके निक्षेपः ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy