________________
10
નિવૃત્તિ અને નિંદાના નિક્ષેપા (નિ.-૧૨૩૯-૪૦) * ૧૯૯ ___निवृत्तिरधुना, 'वृत वर्तने' इत्यस्य निपूर्वस्य क्तिनि निवर्तनं निवृत्तिः, सा च षोढा, यत आह
नाम ठवणा दविए खित्ते काले तहेव भावे य ।
एसो य नियत्तीए णिक्खेवो छव्विहो होइ ॥१२३९॥ व्याख्या-नामस्थापने गतार्थे, द्रव्यनिवृत्तिस्तापसादीनां हलकृष्टादिनिवृत्तिरित्याद्यखिलो 5 भावार्थः स्वबुद्धया वक्तव्यः, यावत् प्रशस्तभावनिवृत्त्येहाधिकारः ॥१२३९।।
નિદાન, તત્ર “વિ પુત્યાયામ્' ગુરોશ હતઃ' (પા. ૩-૩-૨૦૨) રૂલ્ય: ટા, निन्दनं निन्दा, आत्माऽध्यक्षमात्मकुत्सेत्यर्थः, सा च नामादिभेदतः षोढा भवति, तथा चाह
णामं ठवणा दविए खित्ते काले तहेव भावे य ।
एसो खलु निदाए णिक्वो छव्विहो होइ ॥१२४०॥ व्याख्या-तत्र नामस्थापने गतार्थे, द्रव्यनिन्दा तापसादीनाम् अनुपयुक्तस्य सम्यग्दृष्टेर्वोपयुक्तस्य वा निह्नवस्याशोभनद्रव्यस्य वेति, क्षेत्रनिन्दा यत्र व्याख्यायते क्रियते वा संसक्तस्य वेति, कालनिन्दा यस्मिन्निन्दा व्याख्यायते क्रियते वा दुर्भिक्षादेर्वा कालस्य, भावनिन्दा प्रशस्ते
અવતરણિકા - હવે નિવૃત્તિ કહેવાય છે. વર્તવું અર્થવાળા “વૃત્ ધાતુને “નિ ઉપસર્ગ અને જીિન પ્રત્યય લાગતા નિવૃત્તિ રૂપ થાય છે. પાછા ફરવું તે નિવૃત્તિ અને તે છે પ્રકારે છે. 15 કારણે કે કહ્યું છે ક : - ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ આ પ્રમાણે નિવૃત્તિના છ પ્રકારે નિપા છે.
આ ટીકાર્ય :- નામ-સ્થાપના સ્પષ્ટ અર્થવાળા છે. હલથી ખેડાયેલી ખેતીમાં થતાં અન્નાદિના પરિભોગથી તાપસાદિઓની જે નિવૃત્તિ તે દ્રવ્યનિવૃત્તિ. એ જ પ્રમાણે ક્ષેત્રનિવૃત્તિ વિગેરેથી લઈ 20 સંપૂર્ણ ભાવાર્થ સ્વબુદ્ધિથી જાણી લેવો. છેલ્લે પ્રશસ્તભાવનિવૃત્તિનો અહીં અધિકાર જાણવો. ||૧૨૩૯ * - અવતરણિકા :- હવે નિંદા નિદ્ ધાતુ કુત્સિત અર્થમાં વપરાય છે. આ ધાતુને રોશ
:' નિયમથી “” પ્રત્યય લાગતા નિન્દ શબ્દ બન્યો. (અહીં અન્ય નિયમથી નું નો આગમાં જાણવો.) પછી સ્ત્રીલિંગમાં આ (ટપુ) પ્રત્યય લાગીને નિંદા શબ્દ બન્યો. નિંદા એટલે આત્મ 25 સાક્ષીએ આત્માને ધિક્કારવો. તે નિંદા નામાદિભેદથી છ પ્રકારે છે. તે જ કહે છે કે
ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ પ્રમાણે નિદાના છ પ્રકારના નિપા છે.
ટીકાર્થ :- તેમાં નામ-સ્થાપના સ્પષ્ટાર્થ છે. તાપસાદિની કે અનુપયુક્ત એવા સમ્યગ્દષ્ટિની કે લબ્ધિ વિગેરે માટે ઉપયુક્ત એવાની અથવા નિતવની અથવા અશોભન એવા દ્રવ્યની જે 30 નિંદા તે દ્રવ્યનિંદા જાણવી. જે ક્ષેત્રમાં નિંદાનું નિરૂપણ કરાય છે તે અથવા સંસક્ત એવા ક્ષેત્રની જે નિંદા તે ક્ષેત્રનિંદા જાણવી. જે કાલમાં નિંદાનું વ્યાખ્યાન કરાય છે તે અથવા દુર્ભિક્ષાદિ