________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/८
- હસ્તિ - समाधिरुच्यते, अथवा 'युजेोजनं योगः = ज्ञान-दर्शनयोः प्रवर्तनं = विषयावधानाभिमुखता, सामीप्यवर्ती योग उपयोगो नित्यसम्बन्ध इत्यर्थः। लक्ष्यतेऽनेनेति लक्षणम्, उपयोगेन लक्ष्यत इति। जीवस्येति कर्मलक्षणा इह षष्ठी द्रष्टव्या। उपयोगेनोपलभ्यते इतियावत् ।
समुदायार्थस्त्वयम् → सामान्यविशेषावबोधदर्शनान्निश्चीयतेऽस्त्यत्रात्मा यस्यामू सामान्यविशेषावबोधौ, न चास्ति कश्चित् क्वचिज्जीवो यस्य न स्तः साकारानाकारोपयोगावित्यतोऽनपायीदं लक्षणमस्य जन्तोः, आगमश्चायम् → *'सव्वजीवाणंपि य णं अक्खरस्स अणंतभागो निच्चुग्घाडियओ' (श्री नन्दी सूत्र ४२)। सर्वजीवानामपीति अशेषसर्वकग्रहणेन संसारिणां परिग्रहः पृथिवीकायादीनाम्, अपिः सम्भावनायां, णमिति वाक्यालङ्कारार्थः, अक्षरमिति सामान्य-विशेषरूपोऽवबोधस्तस्यानन्तभागाऽवबोधस्य नित्यमेव = सर्वदा, उद्घाटः = प्रकाशो निरावरणः, यस्मात् सकलत्रैलोक्यान्त
- હેમગિરા કહે છે કે, યુજ ધાતુનો યોજન અર્થ છે. માટે યુજ ધાતુ પરથી બનેલા યોગ શબ્દનું યોજવું, જોડવું અર્થ કરવો. ‘યોગ’ એટલે જ્ઞાન અને દર્શનનું પ્રવર્તવું એટલે કે વિષયના અવધાનમાં (= શબ્દાદિ /ઘટાદિ વિષયના બોધમાં) એ જ્ઞાન દર્શનની અભિમુખતા તે યોગ કહેવાય છે અને સામીપ્યવર્તી યોગ તે ઉપયોગ કહેવાય છે. અર્થાત્ આત્માની સાથે રહેનાર નિત્ય સંબંધવાળો આ જ્ઞાન-દર્શનનો યોગ તે ઉપયોગ કહેવાય છે.
‘જેના વડે વસ્તુ ઓળખાય’ તે લક્ષણ કહેવાય છે. ઉપયોગ વડે આત્મા ઓળખાય છે. (તેથી ઉપયોગ એ આત્માનું લક્ષણ છે.) નીવ’ અહીં (“ જી ત:” સિદ્ધહેમ. - ૨/૨/ ૮૩ સૂત્રથી) કર્મને વિષે ષષ્ઠી વિભક્તિ છે. તેથી ભાવાર્થ એ થયો કે આત્મા ઉપયોગ વડે જણાય છે.
આનો સમુદાયાર્થ આ છે – (વસ્તુ માત્રમાં) સામાન્ય અને વિશેષ રૂ૫ બોધનું દર્શન થતું હોવાથી એ નિશ્ચય કરાય છે કે અહીં આત્મા છે કે જેના આ બે સામાન્ય અને વિશેષ બોધ છે અને કયાંય કોઈ જીવ એવો નથી કે જેને સાકાર અને અનાકાર ઉપયોગ નથી. આથી આ જીવનું આ ઉપયોગ લક્ષણ અનપાયી = ક્યારેય નાશ નહિ થનારું = અવ્યાપ્તિ આદિ દોષ રહિત છે. વળી (ઉપરોક્ત વાતને સૂચવનાર) આ આગમ પાઠ છે કે ‘બધા જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો હોય છે.' (શ્રી નંદી સૂત્ર ૪ર) (હવે ટીકામાં શ્રી નંદીસૂત્રનો અર્થ ખોલે છે.) “સર્વીવાનામપિ' એવા પદથી અશેષ સર્વ (= સમગ) જીવોનું ગ્રહણ કરવા વડે પૃથ્વીકાયાદિ સંસારી જીવોનું ગ્રહણ કર્યું છે. ‘મણિ' શબ્દ એ સંભાવનાના અર્થમાં છે. બધા જીવોમાં ઓછામાં ઓછું આટલું તો જ્ઞાન સંભવે જ. ‘’ શબ્દ એ વાક્યના અલંકાર માટે છે. સામાન્ય અને વિશેષ રૂપ જે બોધ તે અક્ષર, તે અવબોધનો – જ્ઞાનનો અનંતમો ભાગ ૨. યુઝન યોરાઃ ૫ (g) ૨. વિધા° . ૩. નિરાવર - બં ★ सर्वजीवानामपि च णं अक्षरस्यानन्तभागो नित्यमुद्घाटितकः।