SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- ये जीवस्यैव वैशेषिकास्ते स्वशब्देनोक्ता। इत्येते पञ्च भावास्त्रिपञ्चाशद्भेदा जीवस्य स्वतत्त्वं भवन्ति, अस्तित्वादयश्च ॥२/७॥ किञ्चान्यत्। -• गन्धहस्ति 'त्समाश्च' । इतिः परिसमाप्तौ, अयमादिग्रहणार्थस्य आदिग्रहणेन सूचिताः इति गमयति विधृतमर्थमनेन ग्रन्थेन॥ ये जीवस्यैवेत्यादि ग्रन्थ। आत्मन एवासाधारणा ये धर्मा जीव-भव्याभव्यत्वलक्षणास्त इह सूत्रे स्वशब्देन = यो यस्य वाचकः शब्दो जीवादिस्तेनैवोक्ता इति, एतेनादिशब्दस्य त्रितयपर्यन्तवर्तित्वं व्याख्यातम्, अन्यथा जीवत्वादीनि चेति सूत्रं स्यात् । सूत्रपर्यन्तवर्ती चशब्दः समुच्चये ‘सम्यक्त्व-चारित्रादयो' जीवस्य स्वतत्त्वं जीवत्वादयश्च ભાષ્યાર્થ:- જે (ભવ્યત્વ વગેરે) વિશિષ્ટ ભાવો જીવના જ છે તે સ્વનામથી કહેવાયા. આ પ્રમાણે ૫૩ ભેટવાળા આ પાંચે ભાવો જીવના સ્વતાવે છે અને અસ્તિત્વ વગેરે ભાવો પણ જીવના સ્વતવ છે એમ સમજવું ૨/૭. વળી બીજું. —- હેમગિરા - ઘોતક છે. તે આ પ્રમાણે કે કોઈક ભાવો ધર્માસ્તિકાય વગેરે કરતા વિશિષ્ટ છે અને કોઈક તેને સમાન છે. (અસ્તિત્વાદિ જે ભાવો છે તેમાંથી કેટલાક ભાવો ધર્માસ્તિકાયાદિમાં ઘટતા નથી અને કેટલાક ભાવો ઘટે છે.) ભાષ્યમાં ‘તિ’ શબ્દ એ પરિસમાપ્તિ અર્થમાં છે અર્થાત્ આ ઇતિ શબ્દ તે સૂત્રમાં ‘ગાદ્રિ શબ્દથી ગ્રહણ કરાયેલા અસ્તિત્વાદિના કથનની પરિસમાપ્તિમાં છે. ‘આદિન સૂચિતા?’ એવા આ ભાષ્યથી ભાગ્યકારશ્રી મૂળ સૂત્રના આદિ પદથી ગ્રહણ કરાયેલ અર્થનું નિગમન કરે છે. ‘શે નવચ્ચેa' ઇત્યાદિ ભાષ્ય ગ્રંથ છે. (એને સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે કે, આત્માના જ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ સ્વરૂપ જે અસાધારણ ધર્મો છે, તે અહીં સૂત્રમાં સ્વશબ્દથી અર્થાત્ જેનો જે જીવ’ વગેરે વાચક શબ્દ છે તે તેનાથી (= તે જીવ વગેરે વાચક શબ્દથી) જ કહેવાયા છે. માટે જ સૂત્રમાં ‘જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ’ એ ૩ શબ્દોની પછી આદિ’ શબ્દ ગ્રહણ કરાયો છે, અન્યથા (= જો આત્માના અસાધારણ ધર્મ સ્વરૂપ આ ૩ ભાવ સ્વ નામથી નહીં કહેવાના હોત તો) નીવવારિ ’ આવું સૂત્ર હોત. પ્રસ્તુત સૂત્રના છેડે રહેલ ‘’ શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. સમુચ્ચય આ રીતે કરવો કે (પૂર્વ સૂત્રોમાં કહેલા) સમ્યક્ત્વ, ચારિત્ર વગેરે જીવના સ્વતત્ત્વ છે અને જીવત્વ વગેરે પણ સ્વતત્ત્વ છે. ૨. ‘વિશેષાર્ત' ના ૨. તકશાશ્વ ા. ૩. વિકૃત° 1. ૪. પર્વનુa° - ધ્રા
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy