SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५ सूत्रम् :- ज्ञानाज्ञान-दर्शन-दानादिलब्धयश्चतुस्त्रि-त्रि-पञ्चभेदाः यथाक्रमं सम्यक्त्व-चारित्र-संयमासंयमाश्च ॥२/५॥ – સ્થિતિ – ज्ञानाज्ञानेत्यादि सूत्रम् । ज्ञानादीनां लब्धिपर्यन्तानां द्वन्द्वः, चतुरादीनामपि पञ्चान्तानां द्वन्द्वं, पश्चाद् बहुव्रीहिः, चतुः-त्रि-त्रि-पञ्च भेदा यासां ताश्चतुस्त्रि-त्रि-पञ्चभेदाः। अत्र च यथासङ्ख्यमभिसम्बन्धो ज्ञानादीनाम्, सम्यक्त्वादीनामपि कृतद्वन्द्वानां बहुवचनेन निर्देशः, अशक्यप्रतिबन्धमन्यथा सूत्रमतो विच्छेदमकरोत् सूत्रकारः। ननु च सम्यक्त्व-चारित्रयोरधिकारादेवानुवृत्तिर्भविष्यतीह सूत्रे, नार्थः शृङ्गग्रहणेनेति। उच्यते → ‘चानुकृष्टमुत्तरत्र नानुवर्तत' इत्यभिप्रायः। चशब्दः समुच्चितौ, ज्ञानादयो लब्ध्यन्ताः સૂત્રાર્થ - જ્ઞાન, અજ્ઞાન, દર્શન, દાનાદિ લબ્ધિઓ કમશઃ ૪, ૩, ૩ અને ૫ ભેદે છે તેમજ સમ્યક્ત્વ, ચારિત્ર અને સંયમસંયમ એ ૩, આમ કુલ ૧૮ ભેદે ક્ષાયોપથમિક ભાવ છે. ર/પા. – હેમગિરા બે “જ્ઞાનીજ્ઞાન...' ઇત્યાદિ ૨/૫ સૂત્ર છે. તેમાં જ્ઞાન થી માંડીને ‘થિ’ સુધીના પદોનો દ્વન્દ સમાસ કર્યો છે તથા ચતુઃ 'થી માંડીને “પષ્ય સુધીના પદોનો પણ દ્વન્દ સમાસ કર્યો છે ત્યાર પછી બહુવ્રીહિ સમાસ છે તેનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ છે, તેમાંથી જ જોઈ લેવો. વળી અહીં (= સૂત્રમાં) જ્ઞાનાદિ પદોનો ‘ચતુઃ આદિ પદો સાથે યથાસંખ્ય (કમ મુતાબિક સંબંધ જોડવો. તત્પશ્ચાત્ સમ્યક્ત્વાદિ ૩ પદોનો પણ કબ્દ સમાસમાં બહુવચન વડે નિર્દેશ કર્યો છે. પ્રશ્ન : જ્ઞાનાદિની સાથે સમ્યકત્વાદિને સળંગ એક દ્વન્દ સમાસ કરી ન કહેતાં અલગ કેમ કહ્યા? ઉત્તર : બીજી કોઈ રીતથી સૂત્રની બાંધણી શક્ય નથી. આથી સૂત્રકારશ્રીએ સૂત્રમાં ચતુઃ આદિ પદો જુદા જુદા કહ્યા. છે “ઘ' કારથી ખેંચાયેલ પઠની અનુવૃત્તિ આગળ ન ચાલે છે શંકાઃ પૂર્વથી સમ્યકત્વ અને ચારિત્ર (૨૩)નો અધિકાર ચાલતો હોવાથી અહીં પ્રસ્તુત સૂત્રમાં પણ એની અનુવૃત્તિ ચાલશે,*શૃંગ ગ્રહણ વડે અર્થાત્ સાક્ષાત્ સમ્યકત્વ, ચારિત્રને કહેવા દ્વારા કોઈ પ્રયોજન નથી. ૨. ઉગ્યાનાં - મુ. (ઉં.) ક જેમ ગાય આપમેળે આવી જાય તો તેનો માલિક તેના શીંગડાં પકડી ન ખેંચે તેમ અહીં સૂત્રમાં સાક્ષાત્ જ સમ્યક્ત્વ અને ચારિત્ર ‘વ’કારથી સહજતયા આવી જાય છે તો લખવા રૂપ ખેંચાણથી કોઈ પ્રયોજન નથી.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy