SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમ સૂત્રની પ્રસાદી inહસ્તિ ટીકાની સુરભ अपवर्तनमपि दीर्घकालस्थितितः कर्मणो ह्रस्वस्थितिकरणं विष-शस्त्राद्यल्पता हेतुः, एवमिदमपवर्तनमिहायुरङ्गिकृत्याभिहितमन्यासामपि तु प्रकृतीनामनिकाचितावस्थानां प्रायोऽ-वसेयम् । तपोऽनुष्ठानात् पुनर्निकाचिता अप्यपवर्त्यन्त इति पारमर्षी श्रुतिः॥ (૨/૫૨ સૂત્રની ટીકા) અપવર્તના એટલે કર્મની દીર્ધકાળની સ્થિતિમાંથી હૃસ્વસ્થિતિ કરવી તે અને નિમિત્ત એટલે અલ્પતાના હેતુ એવા વિષ, શરત્ર વગેરે. આ વાત અહીં અપવર્તન આયુષ્ય કર્મને આશ્રયીને કહેવાઈ છે. પરંતુ આ જ રીતે અનિકાચિત અવસ્થાવાળી અન્ય પણ કર્મ પ્રવૃતિઓનું અપવર્તન પ્રાયઃ સમજી લેવું. તપનાં આચરણ થકી તો નિકાચિત પણ કર્મ પ્રકૃતિઓની અપવર્તના કરાય છે, એવી પરમર્ષિઓની શ્રુતિ છે. उपयोगस्तु द्विविधा चेतना → संविज्ञानलक्षणा अनुभवलक्षणा च तत्र घटाद्युपદિધ: વિજ્ઞાનનક્ષUTI, -ટુ સ્થાપ્તિવેનાનુભવનનક્ષUTTI (૨/૧૯ સૂત્રની ટીકા) ઉપયોગ – બે પ્રકારની ચેતના સ્વરૂપ છે. – (A) સંવિજ્ઞાન ચેતના સ્વરૂપ, (B) અનુભવ ચેતના સ્વરૂપ. ત્યાં ઘટાદિ પદાર્થોનું જ્ઞાન તે સંવિજ્ઞાન ચેતના છે અને સુખ-દુઃખાદિની સંવેદના એ અનુભવ ચેતના છે. SO
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy