SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम् भाष्यम् ः- अत्राह→ आसु चतसृषु संसारगतिषु को लिङ्गनियमः ? - ગન્ધતિ - सङ्ख्येयत्वात्, असङ्ख्येयोत्सर्पिण्यवसर्पिणीसमयराशिसमसङ्ख्यानि ।। २७९ ननु च तिर्यञ्चोऽनन्ताः तत् कथमानन्त्ये च सति असङ्ख्येयानि शरीराणि स्युः ? उच्यते → प्रत्येकशरीराणामसङ्ख्येयानि साधारणास्त्वनन्तास्तेषामनन्तानामेकं शरीरं भवतीत्यतोऽसङ्ख्यातानि, न पुनरनन्तानामपि प्रत्येकं शरीरमस्ति, तस्मात् सुष्ठुक्तमसङ्ख्येयानीति । औदारिकशरीरेभ्यस्तैजस-कार्मणान्यनन्तगुणानि, तानि हि प्रत्येकं सर्वजीवानां संसारिणां भवन्त्यतोऽनन्तानि, न पुनरेकं तैजसं कार्मणं वा बहूनामिति ॥ एवमेतेभ्यः कारणादिभ्यो नवभ्यो विशेषेभ्यः शरीराणां नानात्वं सिद्धं = प्रतिष्ठितमवसातव्यમિતિ।।૨/૪।। अत्राह → आसु चतसृषु संसारगतिषु को लिङ्गनियम इति सम्बन्धग्रन्थः । अत्रावसरे शिष्यः प्रश्नयति → आसु नरक - 1 क-तिर्यङ्-मनुष्यामराख्यासु चतुःसङ्ख्यानियतासु संसारगतिषु को ભાષ્યાર્થ : પ્રશ્ન ઃ સંસાર સંબંધી આ ૪ ગતિઓમાં લિંગને વિશે શું નિયમ છે ? → હેમગિરા = સમાન સંખ્યાવાળું હોય છે. (વૈક્રિયના અસંખ્યાતા કરતાં આ અસંખ્યાતું અસંખ્યગણું લેવું.) પ્રશ્ન : તિર્યંચ તો અનંતા કહ્યા છે અને તેથી જીવો અનંતા હોવાથી શરીરો અસંખ્યાતા કઈ રીતે હોય ? ઉત્તર : પ્રત્યેક શરીરી જીવોના શરીરો અસંખ્યાતા છે, વળી સાધારણ જીવો તો અનંતા છે છતાં તે અનંત જીવોનું ૧ શરીર હોય છે. એવું નથી કે અનંત જીવોને પણ દરેકને વ્યક્તિગત ૧-૧ શરીર હોય છે તેથી (ટીકામાં) બરાબર કહેવાયું છે કે ‘તિર્યંચના શરીરો અસંખ્યાતા છે.’ ઔદારિક શરીરો કરતાં તૈજસ અને કાર્મણ શરીરો અનંતગુણા હોય છે કેમકે તે તૈજસ અને કાર્યણ શરીરો સર્વ સંસારી જીવોમાં દરેકને હોય છે એથી અનંતા છે, પણ ઘણાં (= અનંત) જીવો વચ્ચે ૧ તૈજસ કે ૧ કાર્યણ શરીર હોતું નથી. આ પ્રમાણે આ ‘કારણ’ વગેરે ૯ વિશેષતાઓને લઈને શરીરોનું નાનાપણું સિદ્ધ = પ્રતિષ્ઠિત છે એમ જાણવું.૨/૪૯।। ૧ - ૨/૫૦ સૂત્રની અવતરણિકા : ‘સત્રાર્હ - સાપુ’.... આ ભાષ્ય સંબંધ - ગ્રંથ રૂપ છે અર્થાત્ ૨/૫૦ સૂત્રની અવતરણિકા રૂપ છે. એનો અર્થ આ છે અહીં (શરીરની વકતવ્યતા પૂર્ણ થયા પછી) અવસરે શિષ્ય પ્રશ્ન કરે છે કે આ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવના નામે ૪ સંખ્યામાં નિયત એવી સંસારની ગતિઓમાં લિંગ વિશે શું નિયમ છે ? અર્થાત્ કેટલા લિંગ (= વેદ) આ ગતિઓને વિશે સંભવે છે ? એમ પૂછાય છે. અહીં સર્વ પ્રથમ લિંગોની સંખ્યાને જ
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy