SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४३ गन्धहस्ति - विधलब्धिरपि पुमान् तथा किञ्चित् कर्तुं समर्थो न भवति ध्वस्तघट इव तैलधारणादि, तस्मान्नास्ति तैजसं सर्वस्य जन्तोः, न चानादिसम्बन्धम्, इह च सूत्रे प्रेक्षापूर्वकारितयाऽऽचार्येणाक्षेपोऽकारि सूत्रद्वयमप्याक्षेप्स्यामीति, अन्यथा पूर्वसूत्र एवाक्षेपो युज्यते, एवमेकीयमतेन प्रत्याख्यातमेव तैजसमनादिसम्बन्धतया सर्वस्य चेति। या पुनरभ्यवहताहारं प्रति पाचकशक्तिर्विनाऽपि लब्ध्या सा तु कार्मणस्यैव भविष्यति, कर्मोष्णत्वात्, कार्मणं हीदं शरीरमनेकशक्तिगर्भत्वादनुकरोति विश्वकर्मणः, तदेव हि तथासमासादितपरिणति व्यपदिश्यते यदि तैजसशरीरतया ततो न कश्चिद् दोष इति॥२/४३॥ अथ किं यथैते सर्वस्यानादिसम्बन्धे युगपच्च किमेवमन्यान्यपि युगपदेकस्य भवन्त्युताहो न ? - હેમગિરા - સંબંધવાળું હોય અને અપ્રાપ્ત આહારક લબ્ધિની જેમ અપ્રાપ્ય તૈજસ લબ્ધિવાળા સર્વ જીવોને કઈ રીતે તૈજસ શરીર હોઈ શકે? અર્થાત્ ન હોય. જેમ નહિ ઉત્પન્ન થયેલા કુંભ વગેરે દ્વારા જલ લાવવું વગેરે કોઈપણ કાર્ય કરવું શક્ય નથી થતું તેમ અપ્રાપ્ય લબ્ધિવાળાને તૈજસ શરીર વડે દાહ વગેરે કોઈ કાર્ય કરવું શક્ય હોતું નથી. તથા જેમ ભાંગી પડેલો ઘટ તેલને ધારણ કરવા સમર્થ નથી થતો તેમ તથા પ્રકારની તૈજસ લબ્ધિ જેની દૂર થઈ છે તેવો પુરુષ પણ દાહાદિ કાંઈક પણ કાર્ય કરવા સમર્થ બનતો નથી, તેથી તેજસ શરીર સર્વ જીવને નથી તથા અનાદિ સંબંધવાળું પણ નથી. (આ એકીય મત થયો.) ૨/૪૨-૪૩ બંને સત્રમાં ભેગો જ હું આક્ષેપને કરીશ એમ વિચારીને ચતુરતાપૂર્વક બુદ્ધિશાળી આચાર્યશ્રીએ અહીં ૨/૪૩ સૂત્રમાં આક્ષેપ કર્યો છે. અન્યથા (જો આમ એક આક્ષેપને બે સૂત્રમાં ન કહેવા હોત તો) પૂર્વ ૨/૪૨ સૂત્રમાં જ આક્ષેપ કરવો યોગ્ય હતો. 3 એકીયમતનો સાર : આ પ્રમાણે એકીયમત ( નયવાદાચાર્ય) વડે તૈજસ શરીર “અનાદિ સંબંધ તરીકે તથા ‘સર્વ જીવોને નિષેધ કરાયેલું જ છે, વળી તૈજસ લબ્ધિ વિના પણ ખાધેલા આહારને જે પાચન કરવાની શક્તિ છે તે તો કામણ શરીરની જ કહેવાશે કેમકે કર્મ ઉણ હોય છે. ખરેખર આ કાર્મણ શરીર જ અનેક શક્તિઓના ગર્ભ કારણ રૂપ = મૂલભૂત હોવાના કારણે વિશ્વકર્મા (બ્રહ્મા)નું અનુકરણ કરે છે. તેથી તથાપ્રકારની પ્રાપ્ત થયેલી પરિણતિવાળું તે કામણ શરીર જ જો તેજસ શરીર તરીકે કહેવામાં આવે તો કોઈ દોષ નથી. ૨/૪૩ ૨/૪૪ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન : જે રીતે સર્વ જીવના આ બે શરીર અનાદિ સંબંધવાળા તથા એકી સાથે રહેનારા છે. એવી રીતે શું અન્ય પણ શરીરો એકી સાથે એક જીવને હોય છે કે નહીં? ૨. સર્વતિ - મુ. પો. (જં.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy