________________
२२४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४२
- Tળ્યક્તિ - सम्बन्धे शरीरके भवतः सुवर्णधातु-पाषाणसंयोगवदाकाश-पृथिव्यादिसंयोगवद् वा। चशब्दः सम्बन्धविकल्पार्थः, नैकान्तत एवानादिः सम्बन्धः, किन्तु द्रव्यास्तिकनयावष्टम्भेन तयोरतिदीर्घकाल'- प्रवृत्तप्रवाहादविच्छे दवर्ती सकलभविष्यदवस्थान्तरबीजभूतो विचित्रपरिणामशक्ति प्रचितपुद्गलद्रव्यैराधीयमानप्रचयापचयोऽनादिकपुरुषप्रयत्ननिर्वय॑नानारूपकर्मविकाराविच्छेदः सन्तानविशेषस्तदङ्गीकरणेनायमनादिः सम्बन्धः प्रतीयते। आदिमांश्च पर्यायनयवक्तव्यताभ्यन्तरीकृतत्वात्। क्रियत इति कर्म मिथ्यादर्शनाविरति-प्रमाद- कषाय योगबन्धहेतुसद्भावात् तीव्र-मन्दाद्युपपत्तेश्च। प्रतिक्षणमयमुपचीयते पुरुषः कषाय-योगाद्यास्रवद्वारवर्ती दृढतरैः कर्मणा(सह) यैस्तत् कथमयमनादिः२ सम्बन्धो निरुपयितुं शक्येतातिसाहसिकैरपि, ज्ञानावरणादिकर्मणां च स्थितिकालनियमादवश्यमपूर्वकर्मोपादेयम्, तच्चादिमत्सम्बन्धमेवावधूतशङ्क प्रतिपद्यध्वम्, अतश्चशब्दो द्रव्य-पर्यायास्तिकनयद्वयान्तर्वर्तितामापादयति सम्बन्धस्य॥
- હેમગિરા -
અનાદિ સંબંધવાળા તૈજસ અને કાર્મણ શરીર હોય છે. જેમ સુવર્ણ ધાતુ અને પાષાણ (= માટી)નો સંયોગ અથવા જેમ આકાશ અને પૃથ્વી આદિનો સંયોગ અનાદિકાળનો છે તેમ આ બંને શરીરોનો એકબીજાનો તથા આ બંને શરીર અને આત્માનો સંયોગ અનાદિકાલીન જાણવો. સૂત્ર નિર્દિષ્ટ “ર” શબ્દ સંબંધના વિકલ્પ (= ભજના)ના અર્થમાં છે. તે વિકલ્પ આ રીતે કે આ સંબંધ એકાંતથી જ અનાદિ નથી પરંતુ દ્રવ્યાસ્તિક નય મુજબ તે બંને શરીરનો જે અનાદિકાળથી પ્રવાહ ચાલતો આવે છે તેની અપેક્ષાએ સંબંધ અનાદિ છે. તાત્પર્ય એ છે કે –
૧) અખંડપણે વર્તનારી, ૨) થનારી સમગ્ર જુદી જુદી અવસ્થાઓની બીજભૂત, ૩) વિચિત્ર પરિણામવાળી શકિતઓથી યુકત એવા પુદ્ગલ દ્રવ્યો વડે રચિત પચય અપચય (વધારા-ઘટાડા)વાળી, ૪) તથા અનાદિકાલીન પુરુષના (= જીવાત્માના) પ્રયત્નથી જન્ય એવા અનેક પ્રકારના કર્મના વિકારો (= વિપાકો)ની પરંપરા જેમાં સતત ચાલુ છે,
.. આવી જે (તૈજસ-કાશ્મણ શરીરની) પરંપરા વિશેષ છે તે પરંપરા વિશેષ (= પ્રવાહ)ને સ્વીકારવા વડે દ્રવ્યાસ્તિક નય મુજબ આ સંબંધ અનાદિ પ્રતીત થાય છે અને પર્યાયનયની વક્તવ્યતા મુજબ વિચાર કરવા થકી આ સંબંધ આદિમાન છે, તે આ પ્રમાણે કે – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂ૫ કર્મબંધના હેતુના સદ્ભાવ હોવાથી અને તીવ્ર-મંદ આદિ પરિણામ રૂપ કારણને લીધે “જે કરાય’ તે કર્મ છે. કષાય, યોગ આદિ આશ્રવ દ્વારમાં વર્તતો આ જીવાત્મા ક્ષણે ક્ષણે જે અત્યંત દઢ કર્મબંધના હેતુઓ વડે કર્મ સાથે બંધાય છે તે કર્મ સાથેનો આ સંબંધ અતિ સાહસિકો વડે પણ કઈ રીતે અનાદિરૂપે નિરૂપણ કરી શકાય ? તથા જ્ઞાનાવરણ આદિ કર્મોની સ્થિતિમાં કાળનું નિયમન હોવાથી અવશ્ય અપૂર્વ કર્મનું ઉપાર્જન થવું જોઈએ અને તેથી ૨. "ાનકવા5 (ઉં. માં.) ૨. “yવવાનારિ . માં. રૂ. કથનનાઃિ - ૫ (ઉં. માં.) ૪. “વધૂતશä-II