SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २१३ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સૂત્રમ્ - *પ પર સૂક્ષ્યમ્ /૩૮ાા भाष्यम् :- तेषामौदारिकादीनां शरीराणां परं परं सूक्ष्म वेदितव्यम्। - સ્થિતિ • तेषामित्यनेन भाष्यकारः सूत्रसम्बन्धमावेदयति → तेषाम्, = अनन्तरसूत्रोपदिष्टानामोदारिकादीनां शरीराणां परं परं सूक्ष्म वेदितव्यम्। नितित्वादादि शब्दप्रयोगः, औदारिकादीनामन्यार्थवाचित्वमपि सम्भवतीति, अतो विशेषणं शरीराणामिति । विशरणशीलत्वाच्छरीराणि । परं परमिति वीप्सया व्याप्तिं दर्शयति, पूर्वं पूर्वमपेक्ष्य औदारिकादीनां परं परं सूक्ष्म, सूक्ष्मगुणं द्रव्यं, सूक्ष्म तद् यत्रास्ति तत् सूक्ष्मम्, अर्शआदिपाठाच्छरीरम्, अतोऽयमर्थः → सूक्ष्मपरिणामपरिणतपुद्गलद्रव्यारब्धं वेदितव्यम् = अवसेयम् । एतेन प्रमाणाधिक्यकृतं नोद्यमपास्त भवति, सूक्ष्मत्वादेव च प्रायो સૂત્રાર્થ ઔદારિકાદિ શરીરમાં પૂર્વ પૂર્વ શરીરની અપેક્ષાએ ઉત્તરોત્તર શરીર સૂમ હોય છે..૨/૩૮. ભાષ્યાર્થ: તે (પૂર્વોક્ત) ઔદ્યારિકાદિ શરીરમાં પૂર્વપૂર્વ શરીરની અપેક્ષાએ ઉત્તરોત્તર (=પછી પછીનું) શરીર સૂક્ષ્મ જાણવું. - હેમગિરા યથાક્રમે પૂર્વના શરીરોથી “પછી પછીના શરીરો સૂક્ષ્મ છે.'' આ વાતને કહેનાર (વં પરં સૂક્ષ્મદ્ આ ૨/૩૮ સૂત્ર છે.) એના ભાષ્યની પંક્તિનો અર્થ કરાય છે – ‘તેષ' એવા આ પદથી ભાષ્યકાર પૂર્વના સૂત્રની સાથે પ્રસ્તુત સૂત્રના સંબંધને જણાવે છે. તે પૂર્વ સૂત્રમાં સૂચિત ઔદારિકાદિ શરીરોમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ-સૂક્ષ્મ જાણવા. વૈકિયાદિ શરીરો પૂર્વે ૩/૩૭ સૂત્રમાં જણાયેલા હોવાથી સાક્ષાત્ ન કહેતાં તેઓ માટે ભાષ્યમાં ‘માર' શબ્દનો પ્રયોગ કર્યો છે. તથા માત્ર “ઔદારિકાદિ પદ લખે તો તેમાં અન્ય અર્થ (બંધન, સંઘાતન આદિ)નું પણ કથન સંભવે છે. આથી તેની બાદબાકી કરવા માટે ભાષ્યમાં “રા' એવું વિશેષણ મૂક્યું છે. વિનાશ થવાના સ્વભાવવાળા હોવાથી (ઔદારિકાદિને) શરીરો કહેવાય છે. ઔદ્યારિક વગેરે શરીરમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા : પરંપર’ એમ વીસા દ્વારા વ્યાપ્તિને દર્શાવે છે. તે આ મુજબ છે - ઔદારિકાદિમાં ‘પૂર્વ પૂર્વ શરીરની અપેક્ષાએ પછી પછીનું શરીર સૂક્ષ્મ જાણવું.' (સૂક્ષ્મ શબ્દની વ્યાખ્યા અને સૂક્ષ્મથી શું ગ્રહણ કરવું તે ટીકાકારશ્રી દર્શાવે છે. *) સૂક્ષ્મગુણવાળું દ્રવ્ય તે અહીં સૂક્ષ્મ ૨. Tમપુરા - મુ. (જ. પં.) ૨. પ્રમાધિd - . (.) * “તેષ પરં પાં સૂક્ષ્મ''u૨/૩૮ રૂતિ ગ્રં તિસૂત્ર પ્રોતિ ભમ્ II ૨૮ તિ સૂત્ર સૂત્રપ૪ પ્રાનાતો છે જુઓ ૫રિશિષ્ટ-૪ ટીપણી-૧
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy