________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ :- નરાધ્વ-પોતાનાં નર્મદાર/ રૂા. માધ્યમ્ - ગ{Tયુગાનાં મનુષ્ય-ગૌ-મહિષ્યનાવિશાશ્વ-રાષ્ટ્ર-મૃ1-રમર-વાહगवय-सिंह-व्याघ्रर्भ-द्वीपि-श्व-शृगाल-मार्जरादीनाम् । अण्डजानां सर्प-गोधा-कृकलासगृहकोकिलिका-मत्स्य-कूर्म-नक्र-शिशुमारादीनाम्।
– નથતિ છે अत्राह → उक्तं त्रिविधं जन्म, तत्र न संविद्महे तस्य त्रिविधस्यापि जन्मनः के स्वामिन इति, तद्विभागप्रदर्शनायेदमुच्यते →
जराय्वण्ड-पोतजानां गर्भः (इति सूत्रम्) । अत्रायं जनिः प्रत्येकमभिसम्बध्यते, जरायुजानां अण्डजानां पोतजानामिति । जरायुनि जायन्ते स्म जरायुजाः जरायुमध्यगताः, जरायुवेष्टिता इत्यर्थः। जरायुजानां मनुष्य-गो-महिष्यादीनामिति सुज्ञानं भाष्यम्। अण्डे जायन्ते स्माण्डजाः, तेषां अण्डजानां सर्पगोधादीनामिति भाष्यं सुखावबोधमेव। अण्डजजातिभेदप्रदर्शनायेदं भाष्यम्।
સૂત્રાર્થ જરાયુજ, અંડજ અને પોતજનો ગર્ભ જન્મ હોય છે. ર/૩૪
ભાષ્યાર્થ ? જરાયુજ એવા મનુષ્ય, ગાય, ભેંસ, બકરશે, ઘેટો, અશ્વ, ગધેડા, ઊંટ, હરણ, ચમરી ગાય, ભૂંડ, ગવય (= રોઝ = ગાય જેવું પ્રાણી, તેને જંગલી ગાય પણ કહેવાય છે) સિંહ, વાઘ, રીંછ, દીપડો, શ્વાન, શિયાળ, બિલાડો આદિનો તથા અંડજ એવા સાપ, ગોધા (= ચંદનઘો), કૃકલાસ (= કાચીંડો), ગૃહ કોકિલિકા (= ગરોળી), માછલું, કાચબો, મગરમચ્છ, શિશુમાર (= એક જાતનું જલજંતુ) આદિનો તથા
- હેમગિરા - આ (યથોક્ત ૭ લાખ વગેરે યોનિઓનું) પરિમાણ કહેવું. ૨ /૩૩ .
૨/૩૪ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન : જન્મના ૩ પ્રકાર કહેવાયા પરંતુ ત્યાં તે ત્રણે પ્રકારના પણ જન્મના સ્વામીઓ કોણ છે? એવું અમે સમ્યફ રીતે જાણતા નથી. તેથી તે કહો.) ઉત્તર : તે સ્વામીના વિભાગને જણાવવા આ (૨/૩૪ સૂત્ર) કહેવાય છે
૩ પ્રકારના ગર્ભ જન્મ : ગરશ્વU૬-પોતાનાં જ.' આ ૨/૩૪ સૂત્ર છે. અહીં સૂત્રમાં રહેલ જનિ (= = = ‘જન્મ) શબ્દનો સંબંધ જરાયુ” આદિ પ્રત્યેક પદ સાથે કરાય છે, તે આ મુજબ છે કે જરાયુજોનો, અંડજોનો, પોતજોનો'. જરાયુજ - જરાયુને વિશે જેઓ જમ્યા હોય તે જરાયુજ, અર્થાત્ જરાયુ (Jelly જેવો ચીકણો પારદર્શક પડદો = ઓળ)ની મધ્યમાં રહેલા એટલે કે જરાયુથી વીંટળાયેલા તે જરાયુજ કહેવાય. જરાયુજ એવા મનુષ્ય, ગાય, ભેંસ આદિનું પ્રતિપાદક ૧. નનન સ્વામિ - છું.જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી - ૧૫