________________
१७४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२९ भाष्यम् :- विग्रहो = वक्रितम्, विग्रहः = अवग्रहः = श्रेण्यन्तरसङ्क्रान्तिरित्यनर्थान्तरम्। पुद्गलानामप्येवमेव। शरीरिणां च जीवानां विग्रहवती चाविग्रहवती च प्रयोगपरिणामवशात् । न तु तत्र विग्रहनियम इति ॥२/२९॥
– અસ્થતિ - बिन्दुकश्रेणिभिः समस्तमिदमनुभवमारोहति। एवमेषामर्थो 'विग्रहशब्दार्थादनन्तरमर्थराशिरित्युपसंहृतः।
अथेदानीं पुद्गलानामप्यतिदेशं कुल्लाघवार्थमाह → पुद्गलानामप्येवमेव (इति भाष्यम्)। यथा संसारिणां चतस्रो गतयः सम्भावितास्तथा पुद्गलानामपि परमाण्वादीनां विस्रसा-प्रयोगाभ्यामाभावनीयाः। अन्तर्गतावयं कालनियमो विग्रहनियमश्च प्रतिपादितः।
अधुना भवस्थानामेव शरीरिणां या गतिः सा कथमिति ?
ભાષ્યાર્થઃ વિગ્રહ એટલે વક થયેલું (= વાંકું) તથા વિગ્રહ = અવગ્રહ = અન્ય શ્રેણીમાં સંક્રમણ, આ પ્રમાણે આ અર્થો એકાર્ય રૂ૫ છે. પુગલોમાં પણ આ પ્રમાણે જ ગતિનો નિયમ સમજવો. અન્તર્ગતિવતી જીવો, પુગલો અને શરીરધારી જીવોની વિગ્રહવાળી અને અવિગ્રહવાળી ગતિ પ્રયોગ-પરિણામના વિશે થાય છે, પરંતુ શરીરી જીવેને વિશે વિગ્રહનો નિયમ નથી. ૨ / ૨૯ી
- હેમગિરા - અન્ય શ્રેણી તે શ્રેયંતર, ત્યાં સંક્રાંતિ અર્થાત્ તેની પ્રાપ્તિ, એ વિગ્રહ શબ્દનો બીજો અર્થ થયો.
બિંદુની શ્રેણીઓ વડે ૪ ખૂણાવાળા સમચોરસ ૧ આકાશ પ્રતર જ્યારે આલેખવામાં આવે ત્યારે આ સમસ્ત વાતનો અનુભવ પ્રાપ્ત થઈ જાય છે અર્થાત્ આ સમસ્ત વાત સમજાઈ જાય છે.
આ રીતે આ વક્તિ આદિ શબ્દોનો અર્થ વિગ્રહ શબ્દના અર્થથી ભિન્ન અર્થરાશિવાળો નથી જ એમ (હમણાં સુધી કહેવાયેલ વિગ્રહ શબ્દના અર્થ સંબંધી વિષયનો) ઉપસંહાર કરવો.
(જીવમાં વિગ્રહ ગતિનો નિયમ દર્શાવ્યા બાદ) હવે લાઘવ માટે પુગલોની પણ (ગતિની) ભલામણ કરતાં પુત્રીની વેવમેવ એ ભાષ્યને કહે છે. જેમ સંસારીઓ માટે ઋજુ, એકવાદિ ૪ ગતિઓની સંભાવના કરાઈ છે અર્થાત્ બતાવાઈ છે. તેમ પરમાણુ આદિ પુગલોની પણ વિસસા. અને પ્રયોગ થકી ઋજુ આદિ ૪ ગતિઓ ભાવન કરવી. અંતરાલ ગતિમાં (જીવ માટે) આ કાળનો નિયમ અને વિગ્રહનો નિયમ કહેવાયો.
ફોર સંસારીઓની બે પ્રકારે ગતિ ; પ્રશ્ન : હવે ભવમાં રહેનારા જ શરીરીઓની જે (વિગ્રહ અને અવિગ્રહ) ગતિ છે તે કઈ રીતે ક્યા કારણે થાય છે ? તે કહો. १. °मर्थो विग्रहशब्दादन्यदर्थान्तरमर्थराशि - खं./ विग्रहशब्दार्थदर्थान्तरम. - रा।