________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ।
१६७ - સ્થિતિ - ‘एकसमयेन वा विग्रहेणोत्पद्यते द्विसमयेन वा त्रिसमयेन वा' इति, कः पुनः शब्दार्थ રૂતિ સન્દ્રિદાન કરનયતિ, તઃ પુનઃ સર્વેz? મારા પરિમાણિતમ્ – “વિપ્રદો = વક્ષિત, विग्रहः = अवग्रहः = श्रेण्यन्तरसङ्क्रान्तिरिति” (पृ. १५९) अत्रायमर्थो न सङ्गच्छते, यस्मान्न ह्येकसमयायां गतौ वक्रमस्ति।
अपरे व्याचक्षते → विग्रहाय गतिर्विग्रहगतिः विगृह्य वा गतिर्विग्रहगतिः, तत्र विग्रहायेति आगामिजन्मशरीरार्था गतिरिति प्रतिपादयन्ति, विगृह्य वा गतिरिति वक्रं कृत्वा या गतिः साऽपि विग्रहगतिः, ऋज्वी प्रथमविकल्पेन सगृहीता पश्चिमविकल्पेन वक्रेति। उभय्यामपि विकल्पनायां सूत्रार्थो न घटते, विग्रहार्था या गतिस्तस्यामेष्यज्जन्मनि शरीरेण सम्बन्धः,
- હેમગિરા – પ્રશ્નઃ ‘૧ સમયવાળા કે ૨ સમયવાળા અથવા ૩ સમયવાળા વિગ્રહ વડે જીવ ઉત્પન્ન થાય છે એવું જે શ્રી ભગવતી સૂત્રની પંક્તિમાં કહ્યું છે તે પંક્તિનો શબ્દાર્થ શું છે ? આ પ્રમાણે, સદેહ કરનાર પ્રશ્ન કરે છે.
પ્રશ્ન વિષયક શંકા (આ) સંદેહ શા માટે થયો છે ?
પ્રશ્ન વિષયક શંકાનું સમાધાન આચાર્યશ્રી (= વાચકશ્રી) વડે આ જ સૂત્રના ભાષ્યમાં વિગ્રહ શબ્દના બે પારિભાષિક અર્થ દેખાડાયા છે. તે આ પ્રમાણે - ‘(૧) વિગ્રહ એટલે વકિત = વક્ર થયેલું = વળાંક તથા (૨) વિગ્રહ એટલે અવગ્રહ = અન્ય શ્રેણીમાં સંક્રમવું.” (ભાષ્યમાં બતાડેલા વિગ્રહ શબ્દના) આ પારિભાષિક અર્થ અહીં (= આગમસાક્ષી તરીકે દેખાડેલી શ્રી ભગવતી સૂત્રની પંક્તિમાં) ઘટતા નથી, કેમકે ૧ સમયવાળી ગતિમાં વક્ર (= વળાંક = વિગ્રહ) હોતો જ નથી. (અર્થાત્ ૧ સમયવાળી ગતિ તો વિગ્રહ વિનાની ઋજુ જ હોય છે, માટે સદેહ થયો છે કે શ્રી ભગવતી સૂત્રની તે પંક્તિમાં વિગ્રહ શબ્દનો અર્થ શું સમજવો ?)
(બીજા કેટલાક વ્યાખ્યાકારો આ પ્રશ્નનો જે ઉત્તર આપે છે તેને દેખાડતાં ટીકાકારશ્રી કહે છે .....) વિગ્રહ (= શરીર) માટેની ગતિ તે વિગ્રહગતિ અથવા વિગ્રહ કરીને થતી ગતિ તે વિગ્રહગતિ. તથા (= ઉપરોક્ત બંને વિકલ્પોમાં) પ્રથમ જે વિદાય અતિઃ એમ કહ્યું : તેનો અર્થ તેઓ આ પ્રમાણે કહે છે આગામી જન્મના શરીર માટેની ગતિ તે વિગ્રહગતિ તથા જે વિદ તિઃ એમ બીજો વિકલ્પ કહ્યો તેનો અર્થ આ પ્રમાણે કહે છે –... વક્ર (= વળાંક) કરીને થતી ગતિ તે પણ વિગ્રહગતિ છે. પ્રથમ વિકલ્પ વડે ઋજુ ગતિ ગ્રહણ કરાઈ છે અને બીજા વિકલ્પ વડે વક્રગતિ ગ્રહણ કરાઈ છે.
ફક વિગ્રહ શબ્દના બંને અર્થની સાથે ભગવતીજી સૂત્રનો વિરોધ કરે ઉત્તર : (બીજાઓએ બતાડેલા વિગ્રહ શબ્દના) બંને પણ વિકલ્પમાં ઉપરોક્ત ભગવતી