SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् १६५ भाष्यम् :- अविगहा एकविग्रहा द्विविग्रहा त्रिविग्रहा इत्येताश्चतुस्समयपराश्चतुर्विधा गतयो भवन्ति, परतो न सम्भवन्ति, प्रतिघाताभावाद् विग्रहनिमित्ताभावाच्च। - સ્થિતિ ऽवश्यं विग्रहवत्या भवितव्यम्, किन्तु येषां विग्रहवती तेषां प्राक् चतुर्यो विग्रहा भवन्ति (इति भाष्यम्) येषां जीवानामुपपातक्षेत्रवशाद् विग्रहवती गतिर्भवति तेषां विग्रहत्रययुक्ता प्रकर्षतो द्रष्टव्या। अमुमेवातिक्रान्तमशेषं भाष्यार्थं व्यक्तिमापादयन्नाह अविग्रहा इत्यादि भाष्यम् । यस्योपपातक्षेत्रं समश्रेणिव्यवस्थितमुत्पित्सोः प्राणिनः स ऋज्वायतां श्रेणिमनुपत्योत्पद्यते तत्रैकेन समयेन वक्रमकुर्वाणः, कदाचित् तदेवोपपातक्षेत्रं विश्रेणिस्थं भवति तदैकविग्रहा द्विविग्रहा त्रिविग्रहा चेति तिम्रो गतयो निष्पद्यन्ते, आकाशप्रदेशश्रेणीः लिखित्वा प्रत्यक्षीक्रियन्ते । तथा चागमः → * अपज्जत्तसुहमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरच्छिमिल्ले ભાષ્યાર્થઃ અવિગ્રહા, એકવિગ્રહા, દ્વિવિગ્રહા, ત્રિવિગ્રહ એ પ્રમાણે ઉત્કૃષ્ટથી ક સમયવાળી આ જ પ્રકારની ગતિઓ જીવોને હોય છે અર્થાત્ ક સમય પછી ૫ સમયાદિવાળી ગતિઓ સંભવતી નથી. પ્રતિઘાતનો અભાવ હોવાથી ઋજુગતિ એક સમય કરતાં વધારે સમયની નથી હોતી અને વિગ્રહના નિમિત્તનો અભાવ હોવાથી ત્રણ પ્રકારની વિગ્રહગતિ સ્વ સમયની મર્યાદાને ઓળંગતી નથી તથા ત્રણ વળાંક કરતાં વધારે વળાંક થતાં નથી. - હેમગિરા - આ જ કથિત સમસ્ત ભાષ્યાર્થીને સ્પષ્ટ રીતે જણાવતાં વાચકશ્રી ‘ગવિદા' ઇત્યાદિ ભાષ્ય કહે છે – ઉત્પન્ન થનારા જે પ્રાણીનું ઉત્પત્તિ ક્ષેત્ર સમશ્રેણીમાં રહેલું હોય છે, તે પ્રાણી ઋજુ-આયત (= સીધી એવી લાંબી) શ્રેણીને અનુસરીને વળાંકને કર્યા વિના માત્ર એક સમય વડે ત્યાં (= ઉત્પત્તિ ક્ષેત્રમાં) ઉત્પન્ન થાય છે. ક્યારેક તે જ ઉત્પત્તિ ક્ષેત્ર વિશ્રેણીમાં રહેલું હોય છે ત્યારે ૧ વિગ્રહવાળી, ૨ વિગ્રહવાળી અને ૩ વિગ્રહવાળી એમ ૩ ગતિઓ બને છે. આકાશ પ્રદેશની શ્રેણીઓને આલેખીને (આ ૩ પ્રકારની ગતિ) પ્રત્યક્ષ કરાય છે. તેમજ આ વિશે આગમ પાઠ આ પ્રમાણે છે કે = સાત પ્રકારની શ્રેણી દર પ્રશ્ન: હે ભગવાન ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ દિશાના છેલ્લા ભાગમાં મરણ સમુદ્દઘાત કરે છે અને મરણ સમુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ દિશાના છેલ્લા ભાગમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક તરીકે તે જીવ ઉત્પન્ન થાય ૨. મવતિ - મુ. (. મi.) * મર્યાપ્તસૂથમપૃથ્વી િ પવન્ત ! કયા નામયાઃ પૃથિગ્યા: પૂર્વમિન્...
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy