SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२६ - સ્થિતિ – ननु च विग्रहगतिसमापन्नः कार्मणेन योगेन भवान्तरं सङ्क्रामति तत् कथं 'निरुपभोगमन्त्यम् (મ. ૨, સૂ. ૪૬) તિ વતે યમેવ હિં તોપમોનો યવુત મવાન્તરસ%ાતિપિતિ? उच्यते → विशिष्टः सूत्रे सुख-दुःखयोरुपभोगः कर्मबन्धानुभव-निर्जरालक्षणश्च प्रतिषेत्स्यते, न चेष्टारूप इति। अथ कथं सूत्रमिदम् ? → *"जावं च णं भंते ! अयं जीवे एयति वेयति चलति फंदति तावं च णं णाणावरणिज्जेणं जाव अंतराइएणं बज्झतित्ति ? हंता गोयमा !" ___ कार्मणयोगकाले चास्ति चलनं, तत् कथं बन्धादिलक्षणोपभोगप्रतिषेधः ? - હેમગિરા - આપત્તિ આવશે. હકીકતમાં (૩ સમયવાળી) દ્વિવિગ્રહગતિમાં મધ્યના ૧ સમયમાં અને (૪ સમયવાળી) ત્રિવિગ્રહગતિમાં મધ્યના બે સમયમાં (જ) કામર્ણયોગ ઈચ્છાય છે.* ફક કામણમાં વિશિષ્ટ ઉપભોગનો નિષેધ કફ પ્રશ્નઃ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલો જીવ કામણયોગ વડે ભવાંતરમાં સંક્રમણ કરે છે, તો પછી ૨/૪૫મા સૂત્રમાં ‘અંતિમ (કાર્પણ) શરીર નિરુપભોગ (= સુખદુઃખાદિના ભોગ વિનાનું) હોય છે એ પ્રમાણે કઈ રીતે કહેવાશે ? કેમકે જે અન્ય ભવમાં સંક્રાતિ છે એ જ તે (કાર્પણ શરીર)નો ઉપભોગ છે. ઉત્તર : ૨/૪૫ સૂત્રમાં સુખદુઃખનો વિશિષ્ટ ઉપભોગ, વિશિષ્ટ કર્મનો બંધ, વિશિષ્ટ કર્મનું વેતન અને વિશિષ્ટ કર્મની નિર્જરા સ્વરૂપ વિશિષ્ટ ઉપભોગનો નિષેધ કરવામાં આવશે, પરંતુ ચેષ્ટા રૂપ (= ભવાંતરમાં સંક્રાતિ રૂ૫) ઉપભોગનો નિષેધ કરાશે નહિ. હાર ભગવતી સૂત્રનો તાત્પર્યાઈ ર શંકાઃ વિગ્રહગતિને વિશે કાર્મણયોગના કાલમાં જો ચલન ક્રિયા છે તો તેના સભાવમાં તમે કર્મબંધ આદિ સ્વરૂપ ઉપભોગનો નિષેધ કઈ રીતે કરો છો કેમકે તે રીતે નિષેધ કરતાં ચલન આદિ ક્રિયામાં કર્મબંધનું પ્રતિપાદક આ નિમ્નલિખિત સૂત્ર કઈ રીતે ઘટશે? તે આ મુજબ - પ્રશ્ન: હે પ્રભુ! જ્યારે આ જીવ ચાલે છે, કંપે છે, સ્પંદન કરે છે ત્યારે જ્ઞાનાવરણીયથી માંડી અંતરાય સુધીના કર્મથી બંધાય છે ? ઉત્તરઃ હે ગૌતમ ! હા. (જ્ઞાનાવરણીયાદિ કર્મથી બંધાય છે.) વિગ્રહગતિને વિશે કામણયોગના કાલમાં ચલન છે તેથી ઉપરોક્ત આગમ પાઠના અનુસાર ત્યાં કર્મબંધ આદિ સ્વરૂપ ઉપભોગ સંભવે, તો પછી ૨/૪૨ સૂત્રમાં કામણ શરીરમાં બંધાદિ ★'यावच्च णं भदन्त ! अयं जीव एजते व्यजते चलति स्पन्दते तावच्च णं ज्ञानावरणीयेन यावद् अन्तरायिकेण ૪તે રૃતિ ? હન્તિ તમ?
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy