SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ १५१ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् - સ્થિતિ – નનું વ નવિષ્ય ૪ (મ. ૨, ફૂ. ૪૨), “સર્વજે (મ. ૨, સૂ. ૪૩) તિ વવનાત્ तैजसयोगसद्भावोऽपि, अतोऽष्टविधेन काययोगेन भवितव्यम्, ततश्च षोडशभेदो योगः स्यात्, अवधारणं च भाष्ये कर्मकृत एवेति तदप्यसमीक्ष्य कृतं स्यात्। તત્રોચતે - “સર્વસ્થ” (મ. ૨, ટૂ. ૪૩) ત્યત્ર સૂત્રે સૈનયોગમાર્યોડમતે નિરારિષ્યતિ 'एके त्वाचार्याः नयवादापेक्षम्' इत्यादिना भाष्येण, (पृ. २२६) अतः क्रममुदीक्षस्व मा त्वरिष्ठाः, तत्रैवेदं 'निश्चेष्यते, समासतस्तावद् गृहाण तैजसं कार्मणान्न भिन्नमेकमेवेदमित्यतः पञ्चदशधा योगः, अवधारणमपि भाष्ये नासमञ्जसमिति। सोऽयमधुना जीवेषु पञ्चदशविधो योग आयोज्यते → संज्ञिमिथ्यादृष्टेरारब्धौ यावत् सयोग - હેમગિરા – a તૈજસ અને કામણ ભિન્ન નથી - નયવાદાચાર્ય પર પ્રશ્નઃ આ બીજા અધ્યાયના ‘મનહિ સમ્બન્ધ ’ એવા સૂત્ર ૪૨માં તૈજસ અને કાર્પણ એ બે શરીર જીવ સાથે અનાદિ સંબંધવાળા છે તથા ૪૩મા “સર્વ” સૂત્રમાં સર્વ જીવને આ બે શરીર સદા સંસારમાં હોય જ છે, આ પ્રમાણેના વચનથી તેજસ કાયયોગનો પણ સભાવ છે. આથી (= કાયયોગમાં તૈજસનો સદ્ભાવ હોવાથી) કાયયોગ (તેજસ સહિત) ૮ પ્રકારે હોવો જોઈએ અને તેથી (= કાયયોગ ૮ પ્રકારે થવાથી) યોગ ૧૬ પ્રકારે થાય (૧૫ પ્રકારે નહિ) અને ‘ર્મવૃત્ત અવ' એવું જે અવધારણ (પ્રસ્તુત સૂત્રના) ભાષ્યમાં કર્યું છે તે પણ વિચાર્યા વિના કરાયેલું ગણાય. ઉત્તર ઃ અહીં (બીજા અધ્યાયમાં) “સર્વ’ એવા ૨/૪૩ સૂત્રમાં વાચકશ્રી તૈજસયોગનો વાવા: નયવાલાપેક્ષ' ઇત્યાદિ ભાષ્ય દ્વારા અન્ય મત વડે નિરાકરણ કરશે. એથી – (હે મતિમાન્ !) કમને જો (= કમની રાહ જુઓ = ક્રમશઃ કહેવાતા સૂત્રને બરાબર સાંભળો) ઉતાવળ ન કર ! ત્યાં (= આગળ ૨/૪૩ સૂત્રના ભાગ્યમાં) જ આ વાતનો સારી રીતે નિશ્ચય કરાશે. હમણાં સંક્ષેપમાં આટલું ગ્રહણ કર (= સમજ) કે – તૈજસ એ કામણથી ભિન્ન નથી, પરંતુ એક (= અભિન્ન) જ છે. આ પ્રમાણે હોવાથી ૧૫ પ્રકારના યોગ થયા તથા ભાષ્યમાં કરાયેલું અવધારણ અસમંજસ (= દોષ) રૂપ નથી. પર ૧૫ યોગ જીવમાં ઘટાડીએ . હમણાં આ ૧૫ પ્રકારના યોગ જીવમાં યોજાય છે – પ્રથમ (સત્ય) અને ચોથો (અસત્યામૃષા) મનોયોગ સંશી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભાયેલા જ્યાં સુધી સયોગી કેવળી ગુણઠાણું આવે ત્યાં સુધી (જીવ વડે) મેળવાય છે અને આ જ સ્થાનોને વિશે સત્યવાગ્યોગ પણ હોય છે. પરંતુ ૨. વિશેષ-રા.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy