SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ १४६ गन्धहस्ति लक्षणत्वाद् हस्त-करवत् संज्ञिनः समनस्का इति । सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२५ रुष्णत्वेन, उच्यते → 'लक्ष्यः पदार्थो द्विविधेन लक्षणेन लक्ष्यते स्वसिद्धेन परसिद्धेन वा, स्वसिद्धेनाग्निपरसिद्धेनाभिनववारिवाहपटल-स्निग्धतरवनखण्ड-बलाका-कमलसौरभादिना महान् जलाशयः, तत्रेहापि लक्ष्याः समनस्काः प्रसिद्धेन गुण-दोषादान - परिहाररूपेण बहिर्वर्तिना प्रत्यक्षप्रमाणसमधिगम्येन सम्प्रधारणसंज्ञाफलेन लिङ्गभूतेन' संज्ञित्वेनाऽनुमीयन्तेऽन्तःकरणवत्तया विद्वद्भिः, न चाग्नेर्न लक्षणमुष्णता तदभेदवर्तिन्यपि यथा तथा सम्प्रधारणसंज्ञाऽपि बहिरतिस्फुटहिताहितप्राप्तिपरिहाररूपफला लिङ्गिनोऽभेदेनापि वर्तमाना लक्षणमेव । अथवा पर्यायकथनेनेदं व्याख्यानं समनस्कानाम्, के समनस्का इति पृष्टे संज्ञिनः समनस्का - હેમગિરા ‘કર’ની જેમ સંજ્ઞી અને સમનસ્ક બંને પરસ્પર એક બીજાના લક્ષણ છે અને તેથી સમનસ્ક જીવોનું સંજ્ઞી લક્ષણ અયુક્ત છે. ઉત્તર ઃ જેનું લક્ષણ કહેવું છે તેવો લક્ષ્ય પદાર્થ સ્વસિદ્ધ અથવા પરસિદ્ધ એમ બે લક્ષણ વડે જણાય (= લક્ષિત કરાય) છે. તે આ મુજબ કે અગ્નિ એ ‘ઉષ્ણત્વ’ સ્વરૂપ સ્વસિદ્ધ લક્ષણથી જણાય છે તથા નવા વાદળાના સમૂહ, અત્યંત સ્નિગ્ધ (= લીલુંછમ) વન ખંડ, બગલાઓ તથા કમળોની સુગંધાદિ સ્વરૂપ પરસિદ્ધ લક્ષણથી મોટું સરોવર જણાય છે. આ બે લક્ષણોના વિષયમાં અહીં પ્રસ્તુતમાં પણ લક્ષ્ય સમનસ્ક જીવો છે. અહીં જીવો મનવાળા તરીકે અનુમાન કરાય છે. આમાં લિંગ = હેતુ ક્યો છે તો કે પ્રત્યક્ષ પ્રમાણથી જણાતું સંન્નિત્વ કે જે ગુણ રૂપ વસ્તુના સ્વીકાર અને દોષ રૂપ વસ્તના પ્રતિકારવાળી બાહ્ય પ્રવૃત્તિ રૂપ છે, એ જ અહીં હેતુ જાણવો... આ સંન્નિત્વ જીવોમાં રહેલી સંપ્રધારણ સંજ્ઞાનું ફળ છે એટલે કે સંપ્રધારણ સંજ્ઞાના ફળ રૂપ સંશિત્વ જીવમાં મન હોવાની સાબિતી કરે છે. વિદ્વાનો આ સંશિત્વ હેતુ દ્વારા જ જીવોને ‘મનવાળા’ કહે છે. જેમ અગ્નિથી અભેદપણે રહેનારી પણ ઉષ્ણતા અગ્નિનું (સ્વસિદ્ધ) લક્ષણ નથી એમ નથી (પણ લક્ષણ જ છે) તેમ સંપ્રધારણસંજ્ઞા પણ અત્યંત સ્પષ્ટપણે હિત પ્રાપ્તિ અને અહિત પરિહાર સ્વરૂપ બાહ્ય ફળવાળી, લિંગી (= લક્ષ્ય) થકી અભિન્નપણે રહેનારી (સ્વસિદ્ધ) લક્ષણ જ છે. * તેથી અન્યોન્ય લક્ષણ પણ નથી અથવા તો (બીજી રીતે ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે જાણવો →) સમનસ્કોના = પર્યાયવાચી કહેવા માટે વ્યાખ્યાન કરે છે. તે આ મુજબ કે - સમનસ્ક કોણ છે ? એવું પૂછીએ ત્યારે ‘સંજ્ઞી અને સમનસ્ક એ બંને એકાર્થક શબ્દો છે’ એમ ઉત્તર કહેવાય છે. જેમ બીજે છુ. તક્ષ્યપવા° મુ (ડ્યું. માં.)। ૨. ભૂતેનાઝુમી॰ . માં. / ભૂતેનાનુસૂયતે . । રૂ. હરિત પ્રા.।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy