SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२५ भाष्यम् :- ईहापोहयुक्ता गुण-दोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा। तां प्रति संज्ञिनो विवक्षिताः। अन्यथा ह्याहार-भय-मैथुन-परिग्रहसंज्ञाभिः सर्व एव जीवाः संज्ञिन इति ॥२/२५॥ - સ્થિતિ – ईहापोहयुक्ता इति (भाष्यम्)। सामान्यार्थग्रहणानन्तरभाविनी सदर्थमीमांसा ईहा किमयं शङ्खध्वनिरुताहो शृङ्गध्वनिरिति, मधुरादिगुणयोगादयं शङ्खस्यैव ध्वनिः न शृङ्गस्येत्यन्वय-व्यतिरेकवद् विज्ञानमपोह उच्यते, ईहापोहाभ्यां युक्ता ईहापोहयुक्ता गुण-दोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा, तां प्रति संज्ञिनोऽत्र संज्ञिनो विवक्षिताः, गुणाश्च दोषाश्च गुणदोषाः, स्वार्थपुष्टिहेतवो गुणाः तदपचयहेतवो दोषाः, तेषां विचारणम् = आलोचनं = कथं गुणावाप्तिर्दोषपरिहारश्चेति तदेवात्मा = स्वरूपं यस्याः सम्प्रधारणसंज्ञायाः सा गुण-दोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा, तामेवंविधां संज्ञामभिमुखीकृत्य संज्ञिनो वक्तुमभिप्रेताः। ભાષ્યાર્થઃ ઈહા અને અપોહ (= અપાય) વડે યુકત ગુણ અને દોષની વિચારણા આત્મક “સંપ્રધારણા સંજ્ઞા હોય છે. તે સંપ્રધારણ સંજ્ઞાની અપેક્ષાએ (જીવોને) સંશી તરીકે કહેવા અહીં વિવક્ષિત છે. અન્યથા તો આહાર, ભય, મૈથુન, પરિગ્રહ રૂ૫ સંજ્ઞાની અપેક્ષાએ બધા જ સંસારી જીવ સંજ્ઞી કહેવાશે. ૨/૨૫ - હેમગિરા - શક સંપ્રધારણ સંજ્ઞાનું સ્વરૂપ ક ‘દાપોદકુT ...' - સામાન્ય અર્થનું ગ્રહણ (= અવગ્રહ) થયા બાદ થનારી વિદ્યમાન અર્થની વિચારણા તે ઇહા કહેવાય છે. જેમકે ધ્વનિને સાંભળીને એ પ્રમાણે વિચાર આવે કે શું આ શંખનો ધ્વનિ છે કે શૃંગ (વાઘ વિશેષ)નો?” ત્યારબાદ મધુરાદિ ગુણોથી યુક્ત હોવાથી આ ધ્વનિ શંખનો જ છે, શૃંગનો નહિ. આ પ્રમાણેના અન્વય અને વ્યતિરેક (વિધાન અને પ્રતિષધ)વાળું વિજ્ઞાન તે અપહ (= અપાય = નિશ્ચય) કહેવાય છે. ‘ાપોદયુવત' આ પદમાં તૃતીયા તપુરુષ સમાસ થયો છે (વિગ્રહ ટીકામાં સ્પષ્ટ છે). ઇહા અને અપહથી યુક્ત, ગુણ અને દોષની વિચારણા આત્મક સંપ્રધારણ સંજ્ઞા હોય છે, તે (સંપ્રધારણ સંજ્ઞા)ની અપેક્ષાએ જે સંશી જીવો છે તે અહીં સંક્ષી રૂપે વિવક્ષિત છે. ભાવાર્થ આ પ્રમાણે છે જે પોતાના પ્રયોજનની પુષ્ટિમાં હેતુ હોય તે ગુણ. જે તેના (= પોતાના પ્રયોજનના) હાસમાં હેતુ હોય તે દોષ. તે બે અંગેની વિચારણા = આલોચના અર્થાત્ કઈ રીતે ગુણ પ્રાપ્તિ થાય અને દોષ નાશ થાય એવા પ્રકારની આલોચના. તે (ગુણ દોષની વિચારણા) જ આત્મા એટલે કે સ્વરૂપ છે જે સંપ્રધારણ સંજ્ઞાનું, તે ગુણ દોષની વિચારણાના સ્વરૂપવાળી સંપ્રધારણ સંજ્ઞા હોય છે. તે આવા પ્રકારની સંજ્ઞાને આગળ કરીને ૨. સંશિનો વિક્ષતાઃ છું. બ.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy