SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२४ भाष्यम् :- शेषाणां च तिर्यग्योनिजानां मत्स्योरग-भुजङ्ग-पक्षि-चतुष्पदानां सर्वेषां નાલા-મનુષ્ય-લેવાનાં પન્ચેન્દ્રિયાતિાર/રજા - સ્થિતિ स्पर्शन-रसने त्रीणि सन्ति, ततो वृद्धानि भवन्ति इति । ततोऽप्येकेन वृद्धानि भ्रमरादीनां सुज्ञानम् । शेषाणां च तिर्यग्योनिजानामिति एकेन्द्रियादितिर्यग्योनिजापेक्षया शेषग्रहणम् । एतद्व्यतिरिक्ताः शेषास्तिर्यग्योनयस्तान् विस्तरतो मत्स्यादीन् दर्शयति । सर्वेषां च नारक-मनुष्य-देवानां पञ्चेन्द्रियाणि, अतिर्यग्योनित्वात् पृथगुपादानं नारकादीनाम्। किं पुनरत्र मनुष्यादीनामित्यभिधाय सूत्रे नारक-मनुष्य-देवानामिति विवृतं तथा शेषाणां च तिर्यग्योनिजानामिति, न यथा कृम्यादिषु प्रदीर्धेकदण्डकपाठस्तथेह ? उच्यते → कृम्यादिष्वेकजातीया एव सर्वे दण्डकेन निर्दिष्टा इति युक्तम्, इह पुनस्तिर्यग्योनयोऽ ભાષ્યાર્થ • વળી શેષ તિર્યંચયોનિમાં ઉત્પન્ન થયેલા મત્સ્ય (= જલચર), ઉરગ (= ઉરપરિસર્ષ સ્થલચર), ભુજંગ (= ભુજપરિસર્પ સ્થલચર), પક્ષી (= ખેચર) અને ચતુષ્પદો (= ચતુષ્પદ સ્થલચરો)ને તેમજ સર્વે નારક, મનુષ્ય અને દેવોને પાંચ ઈન્દ્રિયો હોય છે. ૨/૨૪ . • હેમગિરા ૦ ઇન્દ્રિય સહિત સ્પર્શન અને રસન હોતે છતે ૩ ઇન્દ્રિય હોય છે. તેથી બેઇન્દ્રિય જીવો કરતાં વધેલી ઇન્દ્રિયો (તે ઇન્દ્રિય જીવોને) હોય છે. “તતોડવેર વૃદ્ધાનિ ઘરાના' ઇત્યાદિ ભાષ્ય સુગમ જ છે. હવે શેષા ..... ઇત્યાદિ પદોને સ્પષ્ટ કરે છે. શેષાણાં વગેરે ભાષ્યમાં ‘શેષ પદનું ગ્રહણ એકેન્દ્રિય આદિ તિર્યંગ્યોનિજની અપેક્ષાએ છે. ભાવાર્થ આ પ્રમાણે કે -- એકેન્દ્રિય, વિકલેન્દ્રિયથી અન્ય એવા શેષ જે મત્સ્ય આદિ પંચેન્દ્રિય તિર્યંગ્યનિજ જીવો છે તે મત્સ્ય આદિ જીવોને મોર...' ઇત્યાદિ ભાષ્ય દ્વારા દર્શાવે છે. મત્સ્ય આદિ પાંચ પ્રકારના તિર્યંચોને તેમજ સર્વે નારક, મનુષ્ય, દેવોને પાંચ ઈન્દ્રિય હોય છે. અહીં નારક આદિ ૩નું (તિર્યંચો કરતાં) જુદું વિધાન કર્યું છે, કેમકે આ ત્રણે તિર્યંગ્યો નિજ રૂપ નથી. પ્રશ્ન : સૂત્રમાં “મનુષીનાં’ એ પ્રમાણે કહીને અહીં (ભાષ્યમાં) “નાર-મનુષ્યલેવાના' તથા શેષા ન ઉતર્યથોનિનાના' એમ અલગ-અલગ વ્યાખ્યા કરાઈ પણ જેવી રીતે સૂત્રગત કૃમ્યાદિ, પિપીલિકાદિ અને ભમરાદિ શબ્દોના વિવરણમાં લાંબો એવો એક દંડક કહેવાય તે રીતે અહીં (= મનુષ્યાદિ શબ્દને વિશે) કેમ નથી કહેવાયું ? ઉત્તર ઃ કૃમ્યાદિ વગેરે શબ્દોના વિવરણમાં એક સમાન (બેઇન્દ્રિયાદિ તિર્યંચ) જાતિવાળા જ બધા જીવો ('ખ્યાવીનાં .....' એવા) દંડક સૂત્ર વડે નિર્દેશ કરાયા હતા માટે તે યુક્ત છે. ૨. વિશેષ ૪. ૨. વિવૃતં પા° ૫. (ઉં. વ.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy