SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१५ भाष्यम् :- तस्य लिङ्गमिन्द्रियम्, लिङ्गनात् सूचनात् प्रदर्शनादुपष्टम्भनाद् (दुपलम्भनाद् ?) व्यञ्जनाच्च जीवस्य लिङ्गमिन्द्रियम्॥२/१५॥ - સ્થિતિ -- शब्दादयस्तद्विषयश्चात्मनः परिभोगोऽविगानेन प्रतिपन्नः प्रवादिर्भिरतस्तदेवास्य परमैश्वर्यं, विषयपरिज्ञानाधिकत्वात् न खलु तं विहायात्मानमन्यो विषयान् भुङ्क्ते अत्र कश्चिज्जानीते वा। वाशब्दो विकल्पार्थः । तमेवमुभाभ्यां प्रकाराभ्यामात्मानमिन्द्रतायामवस्थाप्य सर्वनाम्ना परामृशति → तस्य लिङ्गमिन्द्रियमिति । तस्यैवंप्रकारस्यात्मन = इन्द्रस्य लिङ्गं = चिह्नमविनाभाव्यत्यन्तलीनपदार्थावगमकारीन्द्रियमुच्यते, तदेव च लिङ्गमात्मावगमहेतुतयाऽनेकप्रसिद्धतरपर्यायभेदेन दर्शयति → लिङ्गनादित्यादिभाष्येण। लिङ्गनात् = अवगमनात्, तद्यथा → कश्चिच्छ्रोत्रेणोपलभ्य शब्दान् ભાષ્યાર્થ:- તે (= ઈન્દ્ર)નું લિન તે ઇન્દ્રિય છે. કારણ કે જીવને ઓળખાવનારી, સૂચવનારી, દેખાડનારી, જણાવનારી અને પ્રગટ કરનારી છે, તેથી જીવનું લિન (= ગમક) ઈન્દ્રિય છે. ૨/૧૫ | – હેમગિરા ૦ છે ઈન્દ્રિય પદમાં પારમેશ્વર્યનું અર્થ ઘટન છે જિનશાસનથી બહાર વર્તતો એવો જે વ્યક્તિ = અન્ય મતકાર, ઉપર કહેલા ન્યાયથી (= અનાદિ સંસારમાં જન્માંતરોમાં પર્યાયને આશ્રયીને સર્વ પુગલના ઉપભોગની અપેક્ષાએ) સર્વ દ્રવ્યના વિષયવાળા પરમેશ્વરપણાનો અપલાપ કરે છે તે વ્યક્તિને આશ્રયીને પ્રકાર તરથી પરમેશ્વરતાને ભાષ્યકારશ્રી “વિષપુ...' ઇત્યાદિ ભાષ્ય દ્વારા પ્રગટ કરે છે. શબ્દાદિ વિષયો તો પ્રસિદ્ધ છે અને આત્માનો તે શબ્દાદિ વિષયોનો પરિભોગ વાદીઓએ નિર્વિવાદપણે સ્વીકાર્યો છે એથી તે પરિભોગ જ આ (જીવ)નું પરમેશ્વરપણું છે. આ વિષયના બોધ સ્વરૂપ ધર્મ જીવ માત્રમાં જ હોય છે, અન્ય દ્રવ્યમાં નહીં. આથી અહીં (= પંચાસ્તિકાય સ્વરૂપ કે પદ્રવ્યાત્મક લોકમાં) તે આત્માને છોડીને કોઈ અન્ય (= ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય) ખરેખર વિષયોને ભોગવતો અને જાણતો નથી. ભાષ્યમાંનો વા’ શબ્દ ઉપરોક્ત (= દ્રવ્ય અને વિષય એમ બે રીતે જણાવેલા પરઐશ્વર્યના) વિકલ્પને સૂચવનાર છે. આ પ્રમાણે બંને પ્રકારે તે જીવને ઇન્દ્ર તરીકે વ્યવસ્થાપિત કરી, તે ઇન્દ્ર સ્વરૂપ જીવનો ‘તત્ સર્વનામથી ‘તા નિમ્...' ઇત્યાદિ ભાષ્યમાં જણાવતાં કહે છે કે તે આવા પ્રકારના (સંસારી) આત્માના = ઇન્દ્રના અવિનાભાવિ તેમજ અત્યંત લીન / અંદરમાં રહેલા (પરોક્ષ) પદાર્થને ( આત્માદિને) જણાવનાર એવા લિંગને = ચિહ્નને ઇન્દ્રિય કહેવાય ૨. "fમeતરે ૫. પ્ર. (ઉં.) ૨. મુ ત્તે શ્વ° , મુ. (.) ३. °भाव्युत्पन्नलीन. रा. °भाव्यन्तर्लीन इति पाठः हारिभद्रीयटीकायां दृष्यते।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy