SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१४ भाष्यम् :- संसारिणस्त्रसाः स्थावरा इत्युक्ते एतदुक्तं भवति, मुक्ता नैव सा नैव સ્થાવર તિર/૪ - સ્થિતિ છે त्वसाधर्म्यात्, द्वीन्द्रियाद्युत्तरवचनमिन्द्रियक्रमवृद्धेः। संसारिणस्त्रसा इत्यादि भाष्यम्। कोऽभिप्रायः ? अर्थापत्तिरपि प्रमाणान्तरं नयवादान्तरेणेति प्रागुक्तम्, तस्याः प्रामाण्यद्वारेण विषयप्रदर्शनं क्रियते → संसारिणां त्रस-स्थावरत्वविधाने; मुक्तानामुभयमपोदितं भवतीति, न ते त्रसाः स्थावरा वा, तल्लक्षणानुपपत्तेरिति ॥२/१४॥ निर्दिष्टा उपयोगिनः, सम्प्रतीन्द्रियाण्युच्यन्ते । कः पुनरस्य सम्बन्ध सूत्रस्य ? उच्यते → उक्तं પ્રથએ ‘તતિકિયરિજિનિમિત્ત' (મ. ૨, ફૂ. ૪) મતિજ્ઞાન, અનન્તાં ર નિયત્રિા : (अ. २, सू. १४) तत्र कियन्तीन्द्रियाणि ? कतिविधानि वा तानि ? तेषां वा मध्ये कस्य किमिन्द्रिय ભાષ્યાર્થ:- “સંસારીના ત્રસ અને સ્થાવર (બે ભેદ) છે' એમ સૂત્રમાં કહેતાં એ ફલિત થાય છે કે સિદ્ધો ત્રસ પણ નથી અને સ્થાવર પણ નથી ૨/૧૪ – હેમગિરા ૦ તેજસ અને વાયુ એ બે અને સ્થાવરોમાં એકેન્દ્રિયત્વ ધર્મ સમાન છે. વળી ઇન્દ્રિયોની કમશઃ વૃદ્ધિ થતી હોવાથી બેઇન્દ્રિય આદિને (તેઉ, વાયુ) પછી કહ્યા છે. “સંસારિત્ર' ઇત્યાદિ ભાષ્ય છે. આ ભાષ્યનો શું અભિપ્રાય છે? (એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, અમુક નયવાદને આશ્રયી અર્થપત્તિ પણ એક પ્રમાણ છે એમ પૂર્વે (પ્રથમ અધ્યાય સૂત્ર ૧૨માં) કહેવાયેલું છે. તે અર્થપત્તિ પ્રમાણ દ્વારા પ્રસ્તુતનું વિષયનું પ્રદર્શન કરાય છે. તે આ પ્રમાણે – સંસારીઓ ત્રસ અને સ્થાવર બે ભેદવાળા છે તેમ કહેવાથી તે મુક્તાત્માઓમાં ત્રસત્વસ્થાવરત્વ એમ ઉભયની (અર્થપત્તિથી) બાદબાકી કરાયેલી થાય છે અર્થાત્ તે મુક્ત જીવો ત્રસ અને સ્થાવર નથી કેમકે તેઓમાં તેનું (= ત્રસ અને સ્થાવરનું) લક્ષણ ઘટતું નથી. (આમ અર્થપત્તિ પ્રમાણ દ્વારા વિષયનું નિરુપણ કરવું તે જ આ ભાષ્યનું પ્રયોજન છે.) In૨/૧૪ ૨/૧૫ સૂત્રની અવતરણિકા - ઉપયોગવાળા જીવો નિર્દેશ કરાયા, હમણાં (તે જીવોની) ઇન્દ્રિયો કહેવાય છે. પ્રથમ અધ્યાયગત સૂત્રની પ્રસ્તુત સૂત્ર સાથે સંકલના છે પ્રશ્નઃ આ (૨/૧૫) સૂત્રનો પૂર્વના અધ્યાયાદિની સાથે શું સંબંધ છે – ઉત્તરઃ પૂર્વે પ્રથમ અધ્યાયમાં ‘િિન્દ્રયનિર્જિનિમિત્ત' (૧/૧૪) સૂત્ર (= મતિજ્ઞાન એ ઇન્દ્રિય અને અનિદ્રિય નિમિત્તે થનારું છે એમ કહેલું છે, વળી હમણાં ૨/૧૪ સૂત્ર પ્રક્રિયાત્રા ' ! = બેઈન્દ્રિયાદિ જીવો ત્રસ છે એમ કહ્યું છે. (આ પ્રમાણે બંને સૂત્રોમાં ઇન્દ્રિયોની વાત કરી છે,
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy