________________
પ્રકાશક : શ્રી ભેરૂલાલ કનૈયાલાલ જેઠારી -
રીલીજિયસ ટ્રસ્ટ. ચંદનબાળા, વાલકેશ્વર,
મુંબઈ-૪૦૦૦૦૬.
કિમત રૂા. ૪૮-૦૦
સંપાદક: પ. પૂજ્ય, કલિકાલકલ્પતરુ, કરુણાસાગર, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી. મહારાજાનાં શિષ્યરત્ન પ. પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં શિષ્યરત્ન પરમ પૂજય પ્રશાનમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયકુંદકુદસુરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર
શ્રી વજનવિજયજી ગણિવર્ય..
-: પ્રાપ્તિસ્થાન :સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના,
અમદાવાદ–૧.
મુદ્રકા કાંતિલાલ ડી. શાહ
ભરત પ્રિન્ટરી” ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમદાવાદ-૧.
ફેનઃ ૩૮૭૯૬૪.