SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કાળ સપ્તતિકા "આરાનુ` કાળમાન : सागरकोडाकोडी, चउतिदुइगसमदुचत्तसहस्रणा । वास सहसेगवीसा, इगवीस कमा य अरमाणं ॥ ८ ॥ અથઃ–પહેલા આરેા ચાર કાડાકોડી સાગરોપમના, બીજો આરા ત્રણ કાડાકોડી સાગરોપમના, ત્રીજો આરા એ કાડાકેાડી સાગરોપમના, ચેાથેા આરેા બેતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કાડાકાડી સાગરોપમના, પાંચમા આરે એકવીશ હજાર વર્ષના અને છઠ્ઠો આરા એકવીશ હજાર વર્ષના જાણવા. આ પ્રમાણે છ આરાનું માન જાણવુ . યુગલિકાનુ* ત્રણ આરામાં શરીર અને આહાર પ્રમાણ : इह तिदुगको सुच्चा, तिदुईगपलिआउ अरतिगम्मि कमा । तू अरिबोरामलमाण - भोअणा तिदुइगदिणेहिं ॥ ९ ॥ અર્થ :-ભરતક્ષેત્રમાં પહેલા ત્રણે આરાના પ્રારંભમાં અનુક્રમે ચુગલીયાનું શરીર ત્રણ, બે અને એક ગાઉનું છે. આયુષ્ય અનુક્રમે ત્રણ, એ અને એક પલ્યાપમનુ` છે તેજ પ્રમાણે ત્રણ, એ અને એક દિવસે તુવેર, ખેર અને આમળા પ્રમાણ ભાજન લે છે. ભાવાર્થ :-ભરત ક્ષેત્રમાં ૧ લા આરો શરીર ૩ ગાઉ ભરત ક્ષેત્રમાં ૨ જો આ ભરત ક્ષેત્રમાં ૩ જે આ तह दुछवनाअडवीस सयगुचउस द्विपिट्ठय करंडा । गुणवन्ना चउसट्ठी, गुणसीदिणपालणा य नरा ॥ १० ॥ ભાવાથ: આરા ૨ ગાઉ ૧ લે। આરા ૨ જો આરે ૩ જો આરે આયુષ્ય ૩ પલ્યા. ૨ પલ્યા ૨૧૧ પૃષ્ઠ કર ડક ૨૫૬ ૧૨૮ ૬૪ આહાર ૩ દિવસને આંતરે અથ :-પહેલા ત્રણ આરામાં અનુક્રમે ખસે છપ્પન, એકસેઅઠ્ઠાવીસ અને ચેાસઠ પૃષ્ઠ કરડક–વાંસાની પાંસળીએ અનુક્રમે હેાય છે. અને અપત્યપાલના આગણપચાસ, ચાસઠ અને ઓગણએંશી દિવસની છે. તુવેર પ્રમાણ એ દિવસને આંતરે આર જેટલા ૧ ગાઉ ૧ પલ્યા એક દિવસને આંતરે આમળા જેટલે. અપત્યપાલના ૪૯ ૬૪ ૭૯
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy