________________
શ્રી કાળ સપ્તતિકા
"આરાનુ` કાળમાન :
सागरकोडाकोडी, चउतिदुइगसमदुचत्तसहस्रणा ।
वास सहसेगवीसा, इगवीस कमा य अरमाणं ॥ ८ ॥
અથઃ–પહેલા આરેા ચાર કાડાકોડી સાગરોપમના, બીજો આરા ત્રણ કાડાકોડી સાગરોપમના, ત્રીજો આરા એ કાડાકેાડી સાગરોપમના, ચેાથેા આરેા બેતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કાડાકાડી સાગરોપમના, પાંચમા આરે એકવીશ હજાર વર્ષના અને છઠ્ઠો આરા એકવીશ હજાર વર્ષના જાણવા. આ પ્રમાણે છ આરાનું માન જાણવુ . યુગલિકાનુ* ત્રણ આરામાં શરીર અને આહાર પ્રમાણ :
इह तिदुगको सुच्चा, तिदुईगपलिआउ अरतिगम्मि कमा । तू अरिबोरामलमाण - भोअणा तिदुइगदिणेहिं ॥ ९ ॥
અર્થ :-ભરતક્ષેત્રમાં પહેલા ત્રણે આરાના પ્રારંભમાં અનુક્રમે ચુગલીયાનું શરીર ત્રણ, બે અને એક ગાઉનું છે. આયુષ્ય અનુક્રમે ત્રણ, એ અને એક પલ્યાપમનુ` છે તેજ પ્રમાણે ત્રણ, એ અને એક દિવસે તુવેર, ખેર અને આમળા પ્રમાણ ભાજન લે છે. ભાવાર્થ :-ભરત ક્ષેત્રમાં ૧ લા આરો
શરીર
૩ ગાઉ
ભરત ક્ષેત્રમાં ૨ જો આ
ભરત ક્ષેત્રમાં ૩ જે આ
तह दुछवनाअडवीस सयगुचउस द्विपिट्ठय करंडा । गुणवन्ना चउसट्ठी, गुणसीदिणपालणा य नरा ॥ १० ॥
ભાવાથ: આરા
૨ ગાઉ
૧ લે। આરા
૨ જો આરે ૩ જો આરે
આયુષ્ય ૩ પલ્યા.
૨ પલ્યા
૨૧૧
પૃષ્ઠ કર ડક
૨૫૬
૧૨૮
૬૪
આહાર
૩ દિવસને
આંતરે
અથ :-પહેલા ત્રણ આરામાં અનુક્રમે ખસે છપ્પન, એકસેઅઠ્ઠાવીસ અને ચેાસઠ પૃષ્ઠ કરડક–વાંસાની પાંસળીએ અનુક્રમે હેાય છે. અને અપત્યપાલના આગણપચાસ, ચાસઠ અને ઓગણએંશી દિવસની છે.
તુવેર પ્રમાણ એ દિવસને
આંતરે આર જેટલા ૧ ગાઉ ૧ પલ્યા એક દિવસને આંતરે આમળા જેટલે.
અપત્યપાલના
૪૯
૬૪
૭૯