________________
૧૨૪
ખીજા કાળદ્વારમાં અપબહુત્વઃ
दुसमदुस माह थोवा, दुसम संखगुण सुसमदुसमाए । अस्संखा पण छट्ठे, अहिआ तुरिअंमि संख गुणा ॥ ३८ ॥ અ:-કાળદ્વાર-૧ સંહરણથી અવસર્પણીના દુષમષમઆરામાં સિદ્ધ થાડા. ૨ તેથી દુષમઆરામાં સંખ્યાતગુણા. ૩ તેથી સુષમદુષમઆરામાં અસંખ્યાતજીણા. (કાળનું અસંખ્યેયપણુ હોવાથી.) ૪ તેથી સુષમઆરામાં વિશેષાધિક. ૫ તેથી સુષમષમઆરામાં વિશેષાષિક. ૬ તેથી દુષમસુષમઆરામાં સંખ્યાતગુણા જાણવા,
अवसपिनिअरएसुं, एवं ओसप्पिणीह मीसे वि ।
परमुवसप्पिणी दुस्सम, अहिआ सेसेसु दुसुविसमा ॥ ३१॥
અર્થ :–અવસર્પિણીના આરાની જેમ જ ઉત્તિર્પણી આરામાં અલ્પમહત્વ જાણવુ.. અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ મિશ્રમાં એટલે મહાવિદેહક્ષેત્રમાં પણ તેવી જ રીતે જાણવું. પણ એટલું વિશેષ કે ઉત્સર્પિણીના દુષમઆરામાં વિશેષાધિક જાણવા. અવસર્પિણી ઉત્સર્પિણીના બાકીના આરામાં સમાન જાણવા.
ભાવા:–તે આ પ્રમાણે :
૧ અવસર્પિણી ઉત્સર્પિણી બનેના દુષમષમ આરામાં સિદ્ધ થાડા.
૨ તેથી ઉત્સર્પિણીના દુષમ આરામાં સિદ્ધ વિશેષાધિક.
૩ તેથી અવસર્પિણીના દુષમ આરામાં સિદ્ધ સંખ્યાતગુણા.
૪ તેથી અવસર્પિણી ઉત્સર્પિણી બંનેના સુષમષમ આરામાં અસંખ્યાતગુણા,
૫ તેથી
સુષમ આરામાં વિશેષાધિક
૬ તેથી
સુષમસુષમ આરામાં વિશેષાધિક
૭ તેથી
દુષમસુષમ આરામાં સંખ્યાતગુણા.
,,
99
૮ તેથી અવસ`ણીના સર્વ સિદ્ધ સંખ્યાતગુણા. ૯ તેથી ઉત્સર્પિણીના સર્વ સિદ્ધ વિશેષાધિક, ૩ ગતિદ્વાર :
""
,,
""
,
પ્રકરણ રત્નાવલી
""
,,
,,
थी १ नर २ नरय ३ तिरित्थी ४,
तिरि ५ देवी ६ देव ७ थोव ९ संखगुणा ६ ॥ ईग १ पणिदि २ थोत्र १ संखा २,
तरु १ भू २ जल ३ तसिहि ४ संखगुणा ॥ ४० ॥