SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ વિચારચાશિકા ભાવાર્થ-શ્રી ભગવતીસૂત્રમાં વાયુકાયને તથા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ઉત્કૃષ્ટથી પણ ઉત્તરવૈક્રિય શરીરનું સ્થિતિમાન અંતર્મુહૂર્તનું કહ્યું છે. તેનું રહસ્ય જ્ઞાનીગમ્ય છે. आहारगस्स कालो, अंतमुहुत्तं जहन्नमुकिट्ठो। ते यसकम्मणरूवे, सव्वेसिमणाइए भणिए ॥ १९ ॥ અથ -આહારકશરીરનું કાળમાન જઘન્ય તથા ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તનું છે, તથા તૈજસ અને કામણશરીર સર્વ* (ભવ્ય અને અભવ્ય જીવોને અનાદિ કહેલું છે. ભાવાર્થ તેજસ અને કામણ શરીર અનાદિ કાળથી જીવને વળગેલ છે. भवे सपज्जवसिए, अपज्जवसिए अभव्वजीवेसु । મજમો, ઇi હો વા ગટ્ટા | ૨૦ उक्कोसं नवसहस्सा, आहारसरीरगा हवंति सुए । . તામસ , સમ છમાસ મણિ | ૨૨ . અર્થ -તૈજસ-કાશ્મણ શરીર ભવ્ય પ્રાણીને આશ્રયીને સપર્યવસિત એટલે સાંત અને અભવ્યજીને આશ્રયીને અપર્યવસિત એટલે અનંત કહેલ છે. (૯) પાંચે શરીરનું અ૫બહત્વ : સર્વ કરતાં આહારક શરીર થડા છે કેમ કે તે કદાચિત સંભવે છે. જ્યારે તેને સંભવ હોય છે ત્યારે પણ જઘન્યથી એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટથી નવહજાર આહારક શરીરી હોય છે. સિદ્ધાંતમાં આહારકશરીરનું જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ માસનું અંતર કહેલું છે. इत्तो असंख वेउन्विआणि हुंति (य) सरीरगाणिजए । તો સાંવગુણિકા, ગોહિલવાયા | ૨૨ છે. અથ_એ આહારક શરીરથી જગતમાં વૈકિય શરીર અસંખ્યગુણ છે. તે વૈક્રિય શરીરોથી ઔદારિક શરીરના સમૂહ અસંખ્યગુણ છે. ભાવાર્થ-અનંતા નિગોદ જીવનું શરીર ઔદ્યારિક એક જ હેવાથી દારિક શરીર અસંખ્યાતા જ છે. (નિગદના જ અનંતા છે છતાં ઔદારિક શરીર અસંખ્યાતા જ છે.) तत्तो तेअसकम्मण, हुंति सरीराणिणंतगुणिआणि । वित्थर भेयविआगे, णेअव्वो सुअसमुद्दाओ ॥ २३ ॥
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy