SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. મનુષ્યગતિમાં કર્મભૂમિના મનુષ્ય આગમનું જ્ઞાન પ્રાપ્ત કરી જ્યારે આત્મરમણતા કરે છે ત્યારે વિકારભાવ મંદ થવા લાગે છે. સંપૂર્ણપણે વેદદશા ટળી જાય છે ત્યારે ૯મા ગુણસ્થાનથી આગળ જતાં અવેદી બની જાય છે. અવેદી બનવા માટે દંડકમાં વેદનું ચિંતન કરવાનું કહ્યું છે. અવેદી બનેલો આત્મા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ટિપ્પણી : ૧. ઉત. સૂ. અ. ૧૫ ૨. યોગ બિંદુ. વ્ય. ૩. આચા. છુ. ૧ અ. ૧ ઉ. ૧ ૪. સ્થા. ઠા. ૪ ઉ. ૪ ૫. સૂત્ર. શ્રુ. ૧ અ. ૨ ૩. ૧ ૬. પં. સં. ૧ જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૩ ૭. સમવાયાંગ સૂત્ર ૮. જૈને. સિ: કોષ ભા. ૩ પૃ. ૫૯૦ ૯. જૈને. સિ. કોષ ભા. ૩ પૃ. ૫૯૦ ૧૦. જૈને. સિ. કોષ ભા. ૩ પૃ. ૫૯૦ ૧૧. જૈને. સિ. કોષ ભા. ૩ પૃ. ૫૯૦ ૧૨. સમ. સૂ. ૧૯૪ જીવા. પ્રકરણ ૧ ૧૩. કર્મ.. ૧. ગા. ૨૨ ૧૪. બુ. ઉ. ૪ ૧૫. દંડક પ્ર. ગા. ૪૦ ૧૬. જીવા. ૧ પ્રતિ. ૧૭. ભગ. શ. ૧૧ ઉ. ૧ ૧૮. કર્મ. ૪ પ્રજ્ઞા. ૫. ૧૮ સૂ. ૫ ૧૯. પ્રજ્ઞા. ૫. ૧૮ સૂ. ૫ ૫૦૩
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy