________________
ગં. સ્વ. લક્ષ્મીબેન પોપટલાલ મહેતા (૨વવાળા)
હાલ-ભુજ (કચ્છ)
મમતાળુ માતુશ્રી ! | માતા સ્નેહ, વાત્સલ્ય અને પ્રેમનું ઝરણું છે. અમારામાં દાન, ધર્મ, નીતિ, સેવાના સંસ્કારો સિંચી અમારું જીવન ઘડતર કર્યું છે. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીની જ્ઞાનની ભક્તિ કરવાના ભાવ આપની પ્રેરણાથી પ્રાપ્ત થયેલ છે.
લિ. સુપુત્ર શાંતિલાલ મહેતા પુત્રવધુઃ અ. સૌ.વેલુબેન શાંતિલાલ પૌત્ર: રાજેશ, નીલેશ, રજની
સ્વ. કરશનજીભાઈ વાઘજી દોશી – રાપરવાળા (કચ્છ)
પ્રેમાળ પૂજ્ય પિતાશ્રી! | અમારા ધર્મના સુસંસ્કારોનું સિંચન કર્યું છે. અમારામાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન બનાવનાર તથા પૂ.ડૉ. નીતાબાઈ સ્વામી પ્રત્યે સમર્પણભાવ જગાડનાર પૂ. પિતાશ્રી આપના અમે ઋણી છીએ.
લિ.
પુત્રો : નાગજીભાઈ, પ્રભુલાલભાઈ, વનેચંદભાઈ, રમણીકભાઈ, જયંતિભાઈ, વશનજીભાઈ પૌત્રો જયસુખ, નરેન્દ્ર, નીતિન, રશ્મિ, પરેશ આદિ
હાલે મુંબઈ