________________
મ
હીરૂબેન દેઢિયા રાયચંદભાઈ દેઢિયા (પૂ. ડૉ. નીતાબાઈ મ. સ. ના સંસારી મામા-મામી)
પ્રેમાળ પિતાશ્રી, મમતાળુ માતાશ્રી,
અમારામાં આપે બાળપણમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું અને ગળથૂથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે જે દે તે દેવ અને રાખે નિમ્ન” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવીવૃત્તિ છે, અને જેનામાં સંઘરવાની વૃત્તિ છે તે નિમ્નવૃત્તિ છે. આપના સંસ્કારને અમે જીવનમાં વણી પુણ્યના ઉદયે જ્યારે સંપત્તિ મળી ત્યારે તેનો સદુપયોગ કરતા જ રહ્યા છીએ. વળી આપના ભાણેજ મ. સા. પૂ. ડૉ. નીતાબાઈ મ. સ.ની પીએચ. ડી.ના થીસીસ પુસ્તકમાં થોડો લાભ લેવાનો અવસર આપની આપેલી શિખામણથી મળ્યો છે તેનો અમે સંતોષ અનુભવીએ
છીએ.
લિ. સુપુત્રો ઃ હેમન્દ્રભાઈ પુત્રવધુઓ મધુબેન
હસમુખભાઈ પ્રજ્ઞાબેન
શૈલેષભાઈ મંજાબેન સુપુત્રીઃ ચંદનબેન જમાઈ ઃ રમણિકભાઈ કનસુમરા-જામનગર, હાલ પાટુરના (એમ.પી.)