________________
૩૯.
નોંધ :- સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ સૂત્ર, દશૈવકાલિક, ઉત્તરાધ્યયન, નંદીસૂત્ર, અનુયોગદ્વાર અને છેદસૂત્રો ૪, વ્યવહાર બૃહત્કલ્પ, નિથીશ અને દશંશ્રુત સ્કંધ, એક બત્રીશમું આવશ્યક સૂત્ર એમ ૩૨ આગમોની માન્યતા છે.
જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ ભાગ ૩.
આવશ્યક નિર્યુક્તિ પર અનેક ટીકાઓ લખાયેલી છે. તેમાંથી નિમ્નાંકિત ટીકાઓ પ્રકાશિત
૪૦.
ઈ છે.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
વાનઋષિ વિહિત વૃત્તિ સહિત - આગમોદય સમિતિ, મહેસાણા. ઈ. સ. ૧૯૨૩
વિજય રાજેન્દ્ર સૂરિષ્કૃત ગુજરાતી વિવેચન યુક્ત - ભૂપેન્દ્ર સૂરિ જૈન સાહિત્ય સમિતિ, લાહોર, વિ.સં. ૨૦૦૨
(૮)
મલયગિર કૃત વૃત્તિ - આગમોદય સમિતિ, મુંબઈ. ઈ. સ. ૧૯૨૮-૩૨ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર. સુરત. ઈ. સ. ૧૯૩૬
હરિભદ્રકૃત વૃત્તિ - આગમોદય સમિતિ. મુંબઈ. ઈ. સ. ૧૯૧૬-૧૭ મલધારી હેમચંદ્રકૃત પ્રદેશ વ્યાખ્યા તથા ચંદ્રસૂરિ કૃત પ્રદેશ વ્યાખ્યા ટિપ્પણ
દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ. ઈ. સ. ૧૯૨૦
જિનભદ્રકૃત વિશેષાવશ્યક ભાષ્ય તથા તેની મલધારી હેમચંદ્રકૃત ટીકા.
યશોવિજયજી જૈન ગ્રંથમાલા, બનારસ, વી.સં. ૨૪૨૭
માણિક્યશેખર કૃત આવશ્યક નિર્યુક્તિ - દીપિકા - ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાં. સંસ્થા રતલામ ઈ. સ. ૧૯૩૬-૩૭
(૬)
કોટયાચાર્ય કૃત વિશેષાવશ્યભાષ્ય. વિજયદાન સૂરીશ્વર. સુરત. ઈ. સ. ૧૯૩૯-૪૯ (૭) જિનદાસગણિ મહત્તર કૃત ચૂર્ણિ - ઋષભદેવજી કેશરીમલજી, શ્વેતાં સંસ્થા રતલામ. ઈ. સ.
૧૯૨૮
–
વિશેષાવશ્યક ભાષ્યની જિનભદ્રકૃત સ્વોપક્ષવૃત્તિ લાલ દલપતસિંહ વિદ્યામંદિર, અમદાવાદ. ઈ. સ. ૧૯૬૬
૮૨