________________
(૫) શાંતિસૂરિ વિહિત શિષ્યહિતા ટીકા સહિત - દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ. ઈ.
સ. ૧૯૧૬ (૬) ભાવવિજયવિરહિત વૃત્તિ સહિત - આત્માનંદ સભા, ભાવનગર. વિ.સ. ૧૯૭૪
કમલ સંયમકૃત ટીકા સાથે - યશોવિજય ગ્રંથમાલા, ભાવનગર. ઈ. સ. ૧૯૨૭ (૮) નેમિચંદ્રવિહિત સુખબોધી વૃત્તિ સહિત - આત્મવલ્લભ ગ્રંથાવલી, અમદાવાદ. ઈ. સ.
૧૯૩૭ (૯) ગુજરાતી અર્થ અને કથાઓની સાથે - જૈન પ્રાચ્ય વિદ્યાભવન, અમદાવાદ. ઈ. સ.
૧૯૫૪ (૧૦) હિન્દી અનુવાદ સહિત - અમોલખઋષિ, હૈદ્રાબાદ, વિ. સં. ૨૪૪૬ રતનલાલ ડોશી,
સૈલાના. વી.સં. ૨૪૮૯ (૧૧) મૂલ. હીરાલાલ હંસરાજ, જામનગર. ઈ. સ. ૧૯૩૮ | જીવરાજ ઘેલાભાઈ. અમદાવાદ.
ઈ. સ. ૧૯૧૧ (૧૨) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી ગુજરાતી અનુવાદ સાથે મુનિ ઘાસીલાલ જૈન શાસ્ત્રોદ્ધાર
સમિતિ, રાજકોટ. ઈ. સ. ૧૯૫૯ (૧૩) હિન્દી ટીકા સહિત - ઉપાધ્યાય આત્મારામજી. જૈન શાસ્ત્રમાળા કાર્યાલય, લાહોર. ઈ. સ.
૧૯૩૯-૪૨ (૧૪) હિન્દી અનુવાદ - મુનિ સૌભાગ્યચંદ્ર (સંતબાલ) શ્વેતા.સ્થા.જૈન. કોન. મુંબઈ. વિ.સ.
૧૯૯૨. (૧૫) ગુજરાતી છાયાનુવાદ - ગોપાલદાસ જીવાભાઈ પટેલ જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ,
અમદાવાદ. ઈ. સ. ૧૯૩૮ (૧૬) ચૂર્ણિની સાથે - રતલામ. ઈ. સ. ૧૯૩૩ (૧૭) ગુજરાતી અનુવાદ – સંતબાલ. અમદાવાદ.
(૧૮) ટીકા, જયંતવિજય, આગરા. ઈ. સ. ૧૯૨૩