SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ . * * * ફerfect જ. : આ બધી વાતોને ધ્યાનમાં લઇ૫.પૂ. સુવિશાળગરનાયકઆચાર્યવર્યશ્રી : વિ. ભવનભાનુરીશ્વરજી મહારાજની પ્રેરણા અને કૃપાથી પ.૫. અધ્યાત્મયોગી આચાર્યદેવે. બી.વિ. કલાપર્ણરીશ્વરજી મ.ના શિષ્ય પૂ.વિદ્ધકર્યશ્રી કલાપ્રભ વિજય.મ.ના શિષ્યરત્ન વર્ધમાન તપસ્વી થી દિવ્યરત્ન વિજ્ય મહારાજ ખંતથી : એ નિયમાવલી નું સંક્લન કર્યું. પૂ.વાયકુશાગ્રધી મારા ગુરુવર્યશ્રી અભયશેખર | વિજય મહારાજે સૂક્ષમદષ્ટિથી આમૂલચૂલ નિરીક્ષણ કર્યું હોવાથી આ સંક્લનની ઉપાદેયતામાં જબ્બર વધારો થયો છે. | સંસ્કૃત વ્યાકરણની આ કોઈ ટેક્ષ બુક (Text Book) કે રેફરન્સ બુક (Reference Book) નથી. પરંતુ નિયમસંક્લનનો એક અલ્પ પ્રયાસ માત્ર છે. તેથી સુધારા વધારા અંગેના સૂચનો આવકાર્ય છે. સંસ્કૃત અભ્યાસુવર્ણ નિયમોની નોટ બનાવવાની કડાકૂટમાંથી બચે, અને એટલો સમય નિયમ યાદ રાખવામાં અને રૂપોનો પાઠકરવામાંફાળવી શકે, એજ શુભ ઉદેશ છે.પરિપૂર્ણ થાય તેવી અભિલાષા છે. આ ગ્રન્થસર્જનમાં આર્થિક સહકાર દાતાઓ તથા Freepaperદેનાર મહાનુભાવો ધન્યવાદપાત્ર છે. તેઓ બધાનો ઉલ્લેખ અન્યત્ર કરેલ છે. અનેક મુનિવરોનો અનેકવિધ સહકાર પ્રાપ્ત થયો છે. એ ણ અવિસ્મરણીય છે. Hansa Compugraphicsના પાર્ટનરશ્રી અશ્વિનભાઈ, ભેંશ, તથા તેજસ અને IndoVijay Offsetનાવિજયભાએ શીધ્ર-સુંદર કોમ્યુટર ટાઈપ કમ્પોઝીગ ( computer type composing ) અને પ્રિન્ટીગ (printing) કરી આપ્યું છે. તેઓ પણ ધન્યવાદ પાત્ર છે. અને સહુ કોઈ સંસ્કૃતભાષાના માધ્યમથી શાસ્ત્ર અધ્યયન દ્વારા સંસ્કૃત જીવન જીવી શ્રેય: પામે તેવી શુભેચ્છા. કોણ . .. . . ' t, S; અને : : : Eી : - - - BANGALORE 11 - MAY 1989 મુ. અજિતશેખર લિ. - કી ( : ' જ
SR No.005735
Book TitleSankalit Sanskrit Niyamavali
Original Sutra AuthorN/A
AuthorDivyaratnavijay
PublisherNaminath Jain Sangh
Publication Year1933
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy