________________
अथ प्रारभ्यते केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका।
આ પૂર્વેની બત્રીશીમાં વિનયનું નિરૂપણ કર્યું. તેના પાલનથી મહાત્મા કેવલી બને છે. તેઓશ્રી કવલાહાર કરે તો કૃતાર્થ નથી. આ દિગંબરમતનું નિરાકરણ કરવા માટે અહીં પ્રયત્ન કરાય છે. (અર્થાત્ વલાહારને અને કૃતાર્થત્વને કોઈ વિરોધ નથી, તે જણાવાય છે.)सर्वथा दोषविगमात्, कृतकृत्यतया तथा । आहारसंज्ञाविरहादनन्तसुखसङ्गतेः ॥३०-१॥
સર્વથા દોષનો વિગમ(ક્ષય) થવાથી, કૃતકૃત્ય હોવાથી, આહાર સંજ્ઞાનો વિરહ હોવાથી અને અનંતસુખ પ્રાપ્ત થયું હોવાથી.. (કેવલીભગવાન વાપરતા નથી-એમ દિગંબરો માને છે. આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દિગંબરો, કેવલજ્ઞાની કવલાહાર કરતા નથી-એમ કહે છે. એની પાછળ એમનો જે આશય છે તે અહીં પાંચ શ્લોકોથી જણાવાય છે. પાંચમા શ્લોકમાં જવાનું પુ નેતિ વિGિT:-આ પદ છે તેનો સંબંધ તેની પૂર્વેના દરેક શ્લોકમાં છે.
* શ્રી કેવલપરમાત્માના સર્વ પ્રકારે દોષો નાશ પામેલા હોવાથી તેઓશ્રી કેવલાહાર કરતા નથી. સુધા એ એક દોષ છે. તેને દૂર કરવા માટે કવલાહાર કરવો પડે છે. કેવલી કેવલાહાર કરે તો તેમને સુધાસ્વરૂપ દોષ છે-એમ માનવું
当当当当当当当当