________________
ગુરુવંદન અધિકાર
(132)
શ્રાદ્ધદિનકૃત્ય
પછી તે જ પ્રમાણે જમણો ખભો અને ખભાની પાછળનો વાંસાનો
ભાગ પ્રમાર્જતાં કોધ માન પરિણું” એમ ચિંતવવું.
--
-
–
પછી તે જ પ્રમાણે ડાબા ખભે પ્રમાર્જતાં
માયા લોભ પરિણું” એમ ચિંતવવું.
-------------
પછી ચરવલાથી જમણા પગની વચ્ચે અને બંને બાજુએ
એમ ત્રણ વાર પ્રાર્થના કરતાં પૃથ્વીકાય, અકાય, તેઉકાયની રક્ષા કરું”
એમ ચિંતવવું
-----------------------
પછી તે જ પ્રમાણે ડાબા પગની પ્રમાર્જના કરતાં “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું”
એમ ચિંતવવું
સાધ્વીજીને નં. ૧૬, ૧૦ અને ૧૮ ની અને શ્રાવિકાઓને ૧૪, ૧૬, ૧૦ અને ૧૮ નંબર ની પડિલેહણા હોતી નથી.
મુહસ્પત્તિના પચાસ બોલની સઝાય
ઢાળનો રાગ – જિન જનમ્યાજી ગુટકનો રાગ – દુકાનો ઢાળ સિરિ જંબૂર, વિનય ભક્તિ શિર નામને, કર જોડી રે પૂછે સોહમ સ્વામીને;
ભગવંતારે કહો શિવકાંતા કિમ મળે ? કહે સોહમ રે મિથ્યા ભ્રમ દૂરે ટળે...... (૧) : ત્રુટક દૂર ટળે વિષ ગરલ ઈહા, ઉભય માર્ગ અનુસરી; એક જ્ઞાન દૂજા કરત કિરિયા, અભેદારોપણ કરી.
જિમ પંગુ દર્શિત ચરણકર્ષિત, અંધ બિહું નિજપુર ગયા; તિમ સત્ત્વ સજતાતત્ત્વ ભજતા, ભવિક કેઈ સુખીયા થયા.(૨)