SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ છે સજ્ઝાયમાં. બીજા મહાવ્રત, મીન પાપસ્થાનક, બીજી ભાવના, દશવૈકાલીકના બીજા અધ્યયન વિગેરેની સઝામે. ૨૫મીતિથીમાં, પંચમીના ચૈત્યવંદન સ્તવન. સ્તુતિ. તથા સઝાયમાં પંચમીની, પ`ચમા મહાવ્રત, પંચમી ભાવના, પાંચમા પાપસ્થાનક, દશવૈકાલીકના પાંચમા અધ્યયન વિગેરેની સજ્ઝાયા. ૩ અષ્ટમો અને મૌન એકાદશીમાં પણ પચસી પ્રમાણે જ પાશદશમી, પાર્શ્વનાથ ઢલ્યાણક હોવાથી તેમના ચૈત્યવંદના રતવન સ્તુતિ તથા દેશી ગણુધર વિગેરેની સજઝાય. પુસિદ્ધાચલમાં. ગિરિરાજના તથા આદૅશ્વર ભગવાનના ચૈત્યવાન સ્તવન સ્તુતિ તથા સજ્ઝાયમાં મવી માતાની, પંદરમા પાપસ્થાનકની, સુધર્માં દેવલાકની, પેલા મહાવ્રતની, પેલા પાપસ્થાનકની વિગેરેની સજ્ઝાયા તથા સિદ્ધાચલના ૨૧ ખમાસમણા ૬ દીવાથીમાં, દીવાલી દેવવનમાં આવતા તથા મહાવીર સ્વામી તથા ગૌતમસ્વામી વિગેરેનાં ચૈવન સ્તવન સ્તુતિ તથા સનઝામમાં, ઉતરાધ્યન પહેલા અધ્યયનની, પ્રમાદ વિષેની, તથા દશવૈકાલીક પહેલા અધ્યયન વિગેરેની સજ્ઝાય. છ નવપદજીમાં સિદ્ધચક્રના ચૈત્યવાન સ્તવન સ્તુતિ મનાય વિગેરે. ૮ અખાત્રીજ–રાહિણી, વીશસ્થાના ચૈત્યવંદન સ્તવન સ્તુતિ સજઝાય વિગેરે ૯ પર્યુષણના ચૈત્યવંદન સ્તવન સ્તુતિ સઝાય હાલરડાં ખામણાં વિગેરે શતી'રામાં પહેલા ખાદેશ્વર ભગવાન સિદ્ધાચલમાં, ગ્રેવીશમાં પાર્શ્વનાથના પાષ દશમીમાં, ચેવોમા મહાવીર રવામાંના દિવા.માં, એમ ત્રણ સિવાય એકવીશ તો કરાના
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy