________________
એ તે મધ્યમાં વૈખરી રે,
વચન ઉલ્લેખ કરાય છે. ભવિ૦ મે ૨ ન ટાણે પ્રભુ તું હોય છે,
અલખ અાચર રૂ૫, પરા પયંતિ પામીને રે,
કાંઈ પ્રમાણે મુનિ રૂપ રે. ભવિ ૩ છતી પર્યાયે જે જ્ઞાનના રે,
તે તે નવિ બદલાય, યની નવી નવી વર્તના રે,
સમયમાં સર્વ જણાય છે. ભવિ છે ૪ છે બીજા જ્ઞાન તણી પ્રભા રે,
. એહમાં સર્વ સમાય; રવિ પ્રભાથી અધિક નહિ રે,
નક્ષત્ર ગણુ સમુદાય રે. ભવિ ૫ છે ગુણ અનંતા જ્ઞાનના રે,
* જાણે ધન્ય નર તેહ, વિજયલક્ષ્મીસૂરિ તે કહે છે,
જ્ઞાન મહદય ગેહ રે ભવિ૦ ને ૬
:
-
શ્રી પંચમીની સ્તુતિ શ્રી નેમિ પંચરૂપત્રિદશપતિકૃતપ્રાય જન્માભિષેક.
ચત પંચાક્ષમત્તદ્વિદમદશિકા પંચવોપમાનઃ નિકતઃ પચા પરમસુખમયઃ પ્રાતકર્મપ્રપંચઃ કલ્યાણું પંચમીત્તપસી વિતતાં પંચમજ્ઞાનવાનવા ૧૫