________________
શ્રી વિજયસિંહ સૂરીશને હું વારીલાલ સત્યવિજય પંચાસરે હું વારીલાલ શિષ્ય પુરવિજય કવિ હું વારીલાલ,
ચંદ કિરણ જસ જાસ રે હું વારીલાલ ૬ . પાસ પંચાસરા સાનિધ્યે હું વારીલાલ, ખીમાવિજય ગુરૂ નામર હું વારીલાલ, જિનવિજય કહે મુજજે હું વારીલાલ
પંચમી તપ પરિણામ રે હું વારીલાલ છા
એમવીરલાયક વિશ્વનાયક, સિદ્ધિ દાયક સંત પંચમીતપ સંસ્તવન ટેડર, ગુંથીનિજ કંઠે ઠળે. પુણ્ય પાટણ ક્ષેત્ર માંહે, સત્તરત્રાણું સંવત્સરે, શ્રીપા, જન્મ કલ્યાણ દિવસે, સકલ ભવિ મંગલકરે
આવા સકલ ભવિ મંગલ કરે. ૧
શ્રી મતિજ્ઞાનનું સ્તવન પ્રણ પંચમી દિવસે જ્ઞાનને ગાજે જગમાં રે જેહ, સૃજ્ઞાની છે શુભ ઉપગે ક્ષણમાં નિર્જ રે,
મિથ્યા સંચિત બેહ, છે સુ પ્રણ૧૫ સંત પદાદિ નવ દ્વારે કરી, મતિ અનુયોગ પ્રકાશ, સુ છે નય વ્યવહારે આવરણ ક્ષય કરી
અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ યુ . પ્રણ મે ૨