________________
૪
ભાગ સચાગ જટાલતી, પરહર જેડ નિરીહરે. ત્યાગી તેહુજ લાંખિયા, તસ પટ્ટનમું નિશઢીશ રે. શીખ॰૧૩ના એમ ઉપદેશને કુશે, મયગલ પરે મનુ રાોર, સયંગ મારગ સ્થિર કર્યાં, સારયુ· વછિત કાજેરે. શીખ ૧૪ા
એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પ્યાસેરે, લાલ વિજય કવિરાયને વૃદ્ધિ વિજય એમ ભાસેરે. શીખ ૧૫/
પાંચ મહાવ્રતની પચીસ ભાવનામાં બીજા મહાવ્રતની સાય.
મહાવ્રત બીજી આદશ મુનિરાયા ૨,
જપે શ્રી વર્ધમાન ભવદુ:ખ જાયારે; અક્ષિક વચન નવિ ખેલવું, મુનિ છાંડી મૃષાવાદ મન વચ કાયા રે; ॥૧॥
“ ભાવના પંચ છે તેહની, મુનિ
જીગ્મા હૃદય માઝાર જેમ સુખ થાયા રે; અણુવિચાયુ નમેલવું, મુનિ મૃષા ભાષા હોય દુઃખ ઉપાયા હૈ; ॥ ૨ ॥
ક્રોધે કરીને આવતાં, મુનિ
વ્રતને લાગે ક્રોષ પાપ પાષ થાયા રે; ઢાલે જીરું ભાવતાં, મુનિ ધર્મની થાયે હાણુ કીર્તિ જાયા રાણા
શય મનમાં માણી કરી, મુનિ સ્ટુડે ન ખાલા ક્રાય ક્રુતિ જાયા રે;