________________
પૂરવ વાત ખંડ, વિજય નલિનાવતી; નયરી અયોધ્યા નાયક, લાયક યતિપતિ, liા મેઘ મહીપ મંગલાવતી, સુતવિજયાવતી, આનંદ ન ગજ લંછન, જગ જનતા રતિ, ક્ષમાવિજય જિનરાજ, અપાય નિવાર વિહરમાન ભગવાન, યુ નજરે તાર. છા
શ્રી યુગમંધર જિન સ્તવન શ્રી યુગમંધરને કે જે,કેદવિસત વિનતડીeણ રે શ્રી યુગમાં કાયા પામી અતિકૂડી, પાંખ નહિ આવુ ઉછે; લબ્ધિ નહિ કેઇ રૂડી રે, શ્રી યુગમંધરને કે જે છે ૧છે તુમ સેવામાંહિ સુરકા, ઈહાં આવે જે એક દોડી આશા ફળે પાતક મોડીરે, શ્રીયુગમંધરને કે જે ૨ દુષમ સમયમાં ઇણે ભારતે, અતિશયની નવિ વરતે કરીએ કહે કેણ સાંગળ તેરે, શ્રી યુગમધરને કે જે છે ૨ શ્રવણ સુખી તુમ નામે, નયણુ દરિસણ નવિ પામે એ તે ઝગડાને ઠામેરે, શ્રી સુગધરને કે ૪ ચાર આંગળ અંતર રહેવું, શેકાડીની પેરે દુખ સહેવું પ્રભુ વિના કેણ આગળ કહેવું છે, શ્રીયુગમધરને કે પા મહેટા મેળ કરી આપે, બહુ તેલ કરી સસ્થાપે, સજન જસ જગમાં વ્યાપેરે, શ્રી યુગધરને કે જે દા હિને એક મતે થા, કેવલ નાણ જુગલ પાવે તે સાવિ વાત બની આવે રે, શ્રી યુગધરને કે જે મા ગજ લંછન ગજ ગતિ ગામી, વિચરે વપ્રવિજય સ્વામી નયરી વિજ્યા ગુણ ધામી રે, શ્રી યુગમધરને કે જે . ૮