________________
કરા ચાવીશ જિનનાં ચરણ નમીને, પામશું ભવજળ તાગ. મહેલ ધ્યાતા યેિયને યાન સવરૂપે, તનમન તાન લગાય, ક્ષમાવિજય કવિ પાકજ મધુકર, સેવા જિન ગુણગાય. મોં ૭
શ્રી અરજિન ભવજને તારૂ, મુજ મન લાગે વારૂ રે
| મન મેહન સ્વામી, બાંઢા ગ્રહી ભવજનને તારે, આણે શિવપુર આરે ૨. મનમ તપ જપ મોહ મહા તેયાને, નાવ ન ચાલે માને છે, મન પણું નવિ ભય મુજ હા હાથે તારે તે છે સાથે રે. મનર ભક્તને વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફલ દેઈ રે મન કાયા કષ્ટ વિના ફલ લહીએ, મનમાં ધ્યાન ધરઈ રે. મન૦ ૩ જે ઉપાય બહુવિધની રચના, એગ માયા તે જાણે રે, મન શુદ્ધ દ્રવ્ય ગુણ પયય ધ્યાને, શિવ દયે પ્રભુ પરાણે રે.મન૦૪ પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રમત વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉ રેમન ૫
શુદ્ધ થ
ત રહા તાજા, અજના અગાઉ
શ્રી અરનાથજી સાંભ, સેવકની અરહાસ, ભાવ અટવીમાંહિ હું ભાખ્યો, બંધાણે મોહ પાસ, શ્રી ૧ મોહરાયના રાજ્યમાં, બહુલું કટક જણાય મિથ્યા તે તિહાં છે, મંત્રી કુબુદ્ધિ કહાય. શ્રી. ૨ અગા સિપાઈ, અતિઘણા કહેતાં ના આવે પાર. તે પણ અધિકારીતણું, નામ કહું નિરધાર. શ્રી૨ ક્રોધ માન માયા લાભ તે, મૂકે ન માહરા સંગ મુજ પણ તે છે વાલહા, નવિ મુકું રંગ. શ્રી ૪