________________
૪૪
કાયા પાંત્રીશ ધનુષની, લેન જસ છાગ, કેવલજ્ઞાનાદિક ગુણા, પ્રણમા ધરી રાગ. સહસ પંચાણુ' વરસનુ' એ, પાળી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમિયે, ભાવે શ્રી જિનરાય.
૧
સત્તરમા શ્રી કુંથુનાથ જિન સ્તવને
*થ્રુ જિનેસર જાણજો રે હાલ, મુજ મનના અભિપ્રાય રે; જિનેશ્વર મારા; તુ !તમ અલવેસરૂ ? લાલ,રખે તુજ વિરડા થાય ૐ; જિ તુજ વિરડા ન ખમાય રે લાલ, ક્ષત્રુ નરસાં સે થાય ? જિ તુજ વિરહા ક્રિમ વેઠિયે મેં લાલ,તુજ વિરડા દુઃખદાય રે;જિ વિરહા મેટી મલાય રે લાલ, જિતેશ્વર મારા, કુ ૧૦ તાહરી પાસે આવવું રે લાલ, પહેલાં ન આવતું દાય ર,જિ૦ આવ્યા પછી તે જાયવું રે લાલ, તુજ ગુણ વશે ન સુહાય રે. કુ૦૨ ન મિન્યાના ધાખા નહી રે લાલ,જસ ગુણનુ નહી નાણુ રે; જિ મિથિયાં ગુણ કળીયાં પછી રે લાલ,વિષ્ણુડત જાયે પ્રાણ ૨. ૩૦૩ જાતિ ધને દુઃખ નહી રે લાલ,ન ડે નયનના સ્વાદ રેજિ નયન સ્વાદ લહો કરી ? લાલ, હાર્યોને વિખવાદ રે. ૩૦ ૪ બીજે પણ કહાં નત્રિ ગમે રે હાલ, જિણે તુજ વિશ્તે ખચાય રેજિ૦ માલતી કુસુમે વ્હાલીયેા રે લાલ, મધુપ કરીરે ન જાય રે. ૦૫ વનદવ દીધાં રૂખડાંરે વાલ, પાર્શ્વવે વળી વરસાત ર્; જિ તુજ વિરહાનલના બન્યાંરે લાલ, કાળ અનત ગમાત રે.કુશ્ ટાઢક રહે તુજ સંગમે રે લાલ, આકુળતા મિટી જાય રે; જિ તુજ સંગે સુખીયે। સદા રે લાલ,માનવિજય ઉત્રજીય ૨.કુ૦ ૭