________________
જબ તાહી કરૂણા થઈ રે લોલ, કુમતિ કગતિ દરે ગઈ રે લોલ, અધ્યાત્તમ રવિ ઊગી રે લોલ,
પાપ તિમિર કિહાં પૂગી રે લેલ. શ્રી શંકર૦ ૫ તુજ મૂરતિ માયા જિસી રે લલ, ઉર્વશી થઈ ઉઅર વશી રે લોલ રખે પ્રભુ ટાળો એક ઘડી રે લોલ,
નજર વાદળ છાંયડી જ લોલ. શ્રી શંકર૦ ૬ તાહરી ભકિત ભલી બની રે લોલ, જિમ ઓષધી સંજીવની રે લોલ, તન મન આણંદ ઉપજે રે લોલ,
કહે મોહન કવિ ૨૫ને રે લોલ. શ્રી શંકર૦ ૭
જિન ચંદ્રપ્રભુ અવધારા કે નાથ નિહાલો રે લોલ, અમી બીરૂદ ગરીબ નિવાજ કે, વાચા પાળજો રે લેલ, જિ હરખે હું તુમ શરણે આવ્યું કે, મુજને રાખજો રે લોલ; એરટા ચાર ચૂમલ જે ભૂંડા કે, તેને દૂર નાખજે રે લોલ. જિ” પ્રભુજી પંચ તણી પરસંસા કે, રૂડી થાપજે રે લોલ મોહન મહેર કરીને મુજને, દરશન આપજે રે લોલ જિ. ૩ તારક તુમ પાલવ મેં ઝાલ્યો કે, હવે મુને તારજો રે લ; કુતરી કુમતિ થઈ છે કેડે કે, તેને વારજે રે લોલ. જિ૦ ૪ સુદરી સુમતિ સોહાગણ સારી કે, પ્યારી છે ઘણી રે લોલ, તાતણ તે વિણ વે ચૌદ, ભુવન કર્યું માંગણે રે લોલ. જિ૦૫ હખગુણ લખમણ શણીના જાયા કે, મુજ મન આવજે રે લોલ, અનુપમ અનુભવ અમૃત મીઠી કે, સુખડી લાવજો રે લ. જિ. ૬ દીપતિ હસો ધનુષ પ્રમાણું કે, પ્રભુજીની દેહડી રે લોલ, દેવની દશ પૂરવ લખ માન છે, આયુષ્ય વેલી ૨ લેલ, જિ.૭