________________
ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વ રહિત સમ તેલ, શેહલા તે પણ મીઠડા રે, બોલ વિચારી બોલ છે. સાકર૦-૭ એમ સવિ ગુણ અંગીકરી છે, પરહરિ દેષ અશેષ, બોલતાં સાધુને હવે નહિં રકમને બંધ લવલેશ ર. સાવ કર૦૮ દશવૈકાલિક સાતમે રે, અધ્યયને એ વિચાર, લાભવિજય ગુરથી લહેર, વૃદિવિજય જયકાર રે. સાદ કર૦૯
સાતમા પાપસ્થાકની સજઝાય.
પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હેય દુરિત શિરતાજ એ આઠ શિખર ગિરિરાજતણા આડાં વળે, ના વિમલાલેક તિહાં કિમ તમ ટળે. પ્રજ્ઞામા તપમદ વળી ગોત્ર મદે ભર્યા, આજીવિકા અદાવત ન મુકિત અંગીક ક્ષયે પશમ અનુસાર જે એહ ગુણું વહે, રો મદ કરવા એહમાં નિર્મદ સુખ લહે, ઉચ્ચભાવ દ્રણદોષ મરજવર આકર, હેય તેહને પ્રતિકાર કહે મુનિવર અરે, પૂર્વ પુરૂષ સિંધુથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવસાધન નવું. માને ખાયું રાજય લંકાનું રાવણે, નરનું માન હર હરિ આવી એરવણે; રઘુલિભદ્ર શ્રતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. વિનય શ્રત તપશીલ ત્રિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનને સંજક હે ભવભવે લુપક છેક વિવેક નયણને માન છે, એહને છોડે તાસ ન દુખ રહે પછે.