________________
ખબર સુણો હરિ શંકિયા, પ્રભુ લઘુવયથકી બ્રહ્મચારી રે; બલવંત જાણી જિનને, વિવાહ મનાવે મુરારી રે. જ૦ ૪ જન જાદવ આગ્રહે, જિન આવ્યા તોરણ બાર રે; ઉગ્રસેન ઘર આંગણિયે, તવ સુણીયે પશુ પિકાર . જવ ૫ કરુણાનિધિ રથ ફેટ્યો, નહિ માને કહેણ કેહને રે, રાજુલને ખટકે ઘણું, નવભવને સ્નેહ છે જેહને છે. જ૦ ૨ દાન દેઈ સંયમ લિયે, શ્રાવણ છઠ અqઆલી રે; ચેપન દિન છઘસ્થ રહી, કહ્યું કેવલ કર્મને ગાલી છે. જ. ૭ આ વદિ અમાવાસે, દે દેશના પ્રભુ સારી રે; પ્રતિબંધ પામી વ્રત લીયે, રહે નેમ રાજુલ નારી રે. જ૦ ૮ આષાડ સુદિ દિન અષ્ટમી, પ્રભુ પામ્યા પદ નિવણે રે; રિવતગિરિવર ઉપરે, મધ્યરાત્રિયે તે મન આણે રે. ૪૦ ૯ શ્રી પાનાથ થયા પહેલાં, કયારે નેમ થયા નિરધાર રે, સાડા સાતસે ત્યાશી હજાર વર્ષ, ચિત્તમાંહ ચતુરવિચારો છે. જો ૧૦ સહૂકે જિનનાં આંતરાં, મન દઈ મુનિવર વાંચે રે; ઈહાં પૂરણ વ્યાખ્યાન સાતમું, સુણ પુર ભંડારને સાચે રે. ૪૦ ૧૧
ઢાળ દશમી ઈક્ષાકુભૂમે નાભિ કુલઘર ઘર છે, હે મરૂદેવી તસનાર રે, અષાઢ વદિ સુરકથી ચવી રે, અવતરિયા જગ સુખકાર. ૧
પ્રણમે ભવિજન આદિ જિસરૂ રે, એ આંકણી ગજ વૃષભાદિક ચોક સુહણેજી, દીઠાં માહિ માઝમ રાત રે, સુપન અર્થ કહેનાભિકુલધરૂજી, હેરોદન વીરવિખ્યાત છે. પ્રાર ચિત્ર અંધારી આઠમે જનમિયા, સુર મલી ઉત્સવ સુરગિરિ કીધરે, દીઠે વૃષભ તે પેલે સુપને, તેણે કરીનામ ઋષભ તે દી રે. પ્ર