________________
શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાળ અવકાત, સ્થાનક તપ સેવા મહિમાએ, થયા જગમાંહિ વિખ્યાત; આગમ વિધિ સેવે જે તપીયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિઘ હરે તસ શાસન દેવી, સૌભાગ્યલક્ષ્મી દાતાર. ૪
શ્રી વીશસ્થાનક તપની સજઝાય.
અરિહંત પહેલે સ્થાને ગણીએ, બીજે પદ સિદ્ધાણં, ત્રીજે પ્રવચન આચાર્ય એથે, પાંચમે પદ થેરાણું રે. ૧ ભવીયાં વીશસ્થાનક તપ કીજે, એાળી વીશ કરી જે રે, ભ૦ ગુણુણું એહ ગણું જે . શ૦ જિમ જિન પદ પામીજે રે ભ૦ નરભવ લાહો લીજે રે,
ભ૦ એ આંકણું. ૧ ઉપાખાય છૐ સવ્વ સાહૂણં, સાતમે આઠમે નાણે; નવમે દર્શન દશમે વિણયમ્સ, ચારિત્ર અગ્યારમે જાણરે. ભ૦ ૨ બારમે બ્રહ્મવત ધારણ,તેરમે કિરીયાણું ચૌદમે ત૫ પંદરમે ગાયમ, સેલસમે નમો નિણાણું રે ભ૦ ૩ ચારિતસ સત્તરમે જ પોએ, અડ્ડારસમ નાણસ્સ; ઓગણીસમેન સુયસ સંમાર, વીશમેન તિર્થીમ્સ રે. ભ૦૪ એકાસણાદિ તપ દેવવંદન, ગુણે દેય હજાર, સત્યવિજય બુધ શિષ્ય મુદાન, જપે એ વિચાર . ભવ ૫
શ્રી પર્યુષણ પર્વનાં ચેત્યવંદને
પર્વ પર્યુષણ ગુણની, નવ કહપી વિહાર ચાર માસાન્તર સ્થિર રહે, એહીજ અર્થ ઉદાર.