________________
અ. નિશાહ એ હદયગિરિ મુજ ,
તું સુગુણહ અવિચલ દ્વિરી, તે કુમત રગ માતંગના જુથથી,
મુજ નહિ કેઈ લવલેશ બી. આજ છે ચરણ તુજ શરણમે ચરગુણનિધિ રહ્યા,
ભવતરણ કરણ દમ શ ાખે, હાથ જોડી કહે જશવિજય બુધ ઈ,
દેવનિજ ભુવનમાં દાસ રાખો. આજ૦ ૭
નારે પ્રભુ નહીં માનું,નહિં માનું અવરની આણ નાર પ્રભુ મહારે તાહરૂ વચન પ્રમાણે, નારે પ્રભુ એ-આંકણું. હરિહરાદિક દેવ અનેરા, તે દોઠ જગમાંય રે, ભામિની ભ્રમર ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. નાર૦૧ કઈક શગીને કઈક હેલી, કેઈક લેભી દે રે, કઈક મદ માયાના ભરિયા, કેમ કરીએ તસ સેવ. નાર પ્રભુ ૨ મુદ્રા પણ તેહમાં નવિ સીસે, પ્રભુ તુજ મહેલી તિલમાત્ર , જે દેખી દિલડું નવી રીઝે, શી કરવી તસ વાત. નારે પ્રભુ ૩ તુ ગતિ તું મતિ તુ મુજ પ્રીતમ, તુ જીવ જીવન આધાર રે, રાત દિવસ સુપનાંતર માંહિ, તુંહી માહરે નિરધાર. નારે પ્રભુ અવગુણ સઘળા ઉવેખીને પ્રભુ સેવક કરીને નિહાળી રે, જગબંધવ એ વિનિત માહીં, મારાં જનમ મરણ દાખ ટાળ
નામ પ્રભુ ૫