________________
સમાચાર કહું મારા કુટુંબીનેર,
નિત્ય કર દયા ધર્મ સાર ૨. પુણ્યના ૭ દેવ પ્રત્યે દેવીઓ કહે છે, સુણે વલણ મોરાનાથ; નાટક જુઓ એક અમતણું,
પછી જઈ કહેજે સગાંને વાત રે પુણ્યના ૮: એક નાટક કરતાં થકાર, ગયાં વર્ષ દેય હજાર, દેવતા મનમાં ચિંતવેરે હવે, કરે કવણ વિચાર છે. પુણ્યના ૯ સાલે કુટુંબ પુરા થયે રે, હવે કહેશું કેહને જાય; દુધઉડે મનુષ્યની રે,હવે જાય અમારી બલાય રે. પુણ્યના ૧૦ ઉદય રત્ન વાચક કહે રે, દેવલોકની એ સજઝાય ભણે ગણે ને સાંભળે, તેનાં પાતક દૂર પલાય છે. પુણ્યના ૧૧
(દીવાલી) મહાવીરસ્વામી તથા ગૌતમ સ્વામિના
ચૈત્યવંદને
વીર અનવર વીર જવર, ચરમ ચૌમાસ, નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભા; કાર્તિક અમાવાસ્યા રણિયે, મુહુર્ત શેષ નિર્વાણ તાંહિ, સેલ પહેર દેઈ દેશના, પહેલ્યા મુક્તિ મઝાર, નિત્ય દીવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર. દેવ મતિયા દેવે મલિયા, કર ઉત્સવ રંગ મેરઠયાં હાથે ગ્રી દ્રવ્ય તેજ ઉલોડ કીધે, ભાવ ઉોત જિબેંકને,