________________
૧૯૨
ચિત્ત અતિ રતિ પાંખથ્રુંજી, ઉઠે પખી ૢ નિત્ય; પિંજર શુદ્ધ સમાધિમેજી, ધ્યે રહે તે મિન્ત સુગણુ નર૦.૨ મનપારઢ ઉડે નહિટ, પામી અતિ તિ આગ; તા હાય સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ. સુગુણુ નર૦ ૩ રિત વશે અતિ કરીજી, ભુતારથ હાય જે;
તસ વિવેક આવે ની’જી, હાય ન દુઃખના છેહ. સુગણુ નર૦ ૪ તિ અરતિ છે વસ્તુથીજી, તે ઉપજે મનમાંહિ;
'ગજ વલ્લભ મ્રુત હવેજી, ચુકાર્દિક નહીં કાંહી. સુષુણુ નર૦ ૫ મનકલ્પિત કૃતિ અતિ છે જી, નહીં સત્ય પર્યાય; નહીં. તા વેચી વસ્તુમાંજી, ક્રિમ તે સવી મીટ જાય. સુગ નર૦ ૬ જેઠુ અતિ તિ નિવ ગણેજી, સુખ દુઃખ હાય સમાન; તે પામે જસ સંપદાજી, વાધે જગ તસ વાન, સુગુણુ નર૦
પહેલા પાપસ્થાનકની સજાય
પાપસ્થાનક પહેલું કહ્યુર, હિંસા નામે દુરત; મારે જે જગ જીવને રે, તે હું મરણુ અન ંતરે, પ્રાણી જિનવાણી ધરા ચિત્ત. ટેક ૧
માતપિતાદિ અનંતનાંરે, પામે વિયેાગ તે મ; દાળિદ્ર દેહગ નવિ ટળેર, મિલે ન વલ્લભ વૃંદરે. ડાય વિપાકે દશ ગણુંરે, એક વાર કિયું ક્ર; શત સહસ્ર કાડી ગમેરે, તીવ્ર ભાવના મરે. મર કહેતાં પણ દુઃખ હુવેરે, મારે કિમ નવિ હોય; હિંસા ભગિની સ્મૃતિ ખૂરી`, વૈશ્વાનરની જોયરે. "
પ્રા૦ ૨
પ્રા૦ ૩
પ્રા॰ ૪