________________
પ૩૦
મહિલજિન નાથજી વ્રત લીજે રે, ભવિછવને શિવ સુખ દીજે મલ્લિ એ આંકણી, ૧ તમે કરૂણરસ ભંડાર છે, પામ્યા છે ભવજલ પાર રે,
સેવકનો કરે ઉદ્ધાર. મહિલ૦ ભવિ૦ ૨ પ્રભુ દાન સંવત્સરી આપે છે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે,
ભવ્યત્વપણે તસ થાપ મહિલ૦ ભવિ. ૩ સુરપતિ સઘલા મલિ આવે રે, મણિ રયણ સેવન વરસાવે રે,
પ્રભુ ચરણે શીશ નમાવે. મહિલ, ભવિ. ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન કાવે રે,
સુરપતિ ભકતે નવરાવે. મહિa૦ ભવિ. ૫ વસ્ત્રાભરણે શણગારે રે, પુલ માલા હૃદય પર ધારે રે,
દુખડાં ઈંદ્રાણુ ઉવારે મહિલ૦ ભવિ. ૬ મલ્યા સુર નર કેડાડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે
કરે ભક્તિ યુકિત મદ મેડી. મહિa૦ ભવિ. ૭ માગશિર સુધીની અજુઆલી રે, એકાદશી ગુણની આવી રે,
વર્યા સંયમ વધુ લટકાલી. મહિલ૦ ભવિ૦ ૮ દીક્ષા કલ્યાણક એહ છે, ગાતાં દુઃખ ન રહે ૨હ રે,
લહે રૂ૫વિજય જસ નેહ. મહિલ્લ૦ ભવિ૦ ૯
મલિ જિનેશ્વર અરચિત કેશર, અસર અવિનાશી છે; પરમેશ્વર પૂરણ પદકતા, ગુણરાશી શિવરાશી.જિનજીયાજી, ૧ મલિ જિદ મુર્ણિદ ગુણ ગણ ગાજી (એ આંકણી) મૃગશિર સુદી એકાદશી દીવસે, ઉપન્ય કેવલનાણજી; કલેકપ્રકાશક ભાસક, પ્રગટયે અમિનવ ભાણ જિલજી મહિa૦૨