SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાખ્યા આચાર રે; તે ગુરૂ તાવિજયથી પામે, વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧ દશમાં પાપસ્થાનકની સજઝાય. ' પાપસ્થાનક દશમું કહ્યું રાગરે, કેણે ન પામ્યા તેઢુના તાગર; રાગે વાઢ્યા હરિહર બ્રહ્મા રે, રાચે નાચે કરે અચલા ૨. ૧ રાગ કેસરી છે. વડરાજીરે, વિષયાભિલાષ તે મંત્રી તાજારે; જેહના છેારૂ ઈંદ્રિય પંચરે, તેહના કીધા એ સકળ પ્રપ’ચરે, ૨ જે સદાયમ શ હુઈ જાશેરે; અપ્રમત્તતા શિખરે ઠાશેરે, ચરણુ ધર્મ નૃપ શૈલ વિવેકે ૨, તેશું ન ચલે શગે ટેકે ૨.૩ સ્ત્રીજાતા સવી રાગે વાઢ્યારે, એકાદશ ઠાણે ઉમાહ્યારે; રાગે પડીયા તે નર ખુતારે, નરક નિગાટે મહાદુ:ખ જુતારે. ૪ શંગ હરજી તપ જય શ્રુત દાખ્યા હૈ, . તેથી પણ જેણે ભવફળ ચાખ્યા રે; તેહના કાઈ ન છે પ્રતિકારા રે, અમીય વિષ દ્વાયત્યાં શે। ચારારે, ૫ તષ ખળ છુટયા તરણું તાણીરે, કંચન કાડી અષાઢ ભૂતિ નાણી; નદિવણ પણ રાગે નડિયારે, તનિધિ પણ વેશ્યાવશ પઢિયારે, ૬ માવીશ જિન પણ રહ્યા ઘરવાસેરે, વાં પૂવ યાગ અભ્યાસે રે; વજ્રબંધ પણ જસુખળ તુટે રે, નેહ ત'તુથી તેહ ન છુટે ૨, ૭ દેહ ઉંચાટણ અગ્નિનું દહવું રે; ઘણુકુષ્કૃત એ સર્વ દુઃખ સહેવું રે; આત ધણ રાતીો છે મજીરે, રાગત@ા ગુણ એહુજ વીર, ૮ રાગ ન કરજો કાઇ નર કઇશું રે, નવિ રહેવાયતા કરશે મુનિશ્કરે, મણિ જેમ ફણવિષનું તેમ તેહા રે, રાગનું લેજ મુજસ સનેહા રે. ક્રૂ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy