________________
૧૫ ઘન ઘસીય બનાવન, કેશરના રગળ, તેમાં તમે ભેળે, કસ્તુરીના ઘેલ; તેણે શું પજે, ચકવીસે જીણું જેમ
દેવ દાખ જાવે, આવે ઘર આણંદ. ૨ ત્રિગટે જન બેઠા, રોહિએ સુંદર રૂપ તસ વાણી સુવા, આવી પ્રણમે ભૂ૫ વાણી જોજનની, સુણો ભવિયણ સાર;
તે સુણતાં હશે, પાતિકને પરિહાર. ૩ પાય મઝમ રમઝમ ઝાંઝર ઝમકાર, પદ્માવતી બે પાશ્વતણે દરબાર, સંઘ વિઘ હરજો, કરજો જય જયકાર;
એમ સાભાગ્યવિજય કહે, સુખ સંપત્તિ દાતાર. ૪
પિસીદશમ દિને પાસ નેશ્વર, જનમ્યા વા વાય, જનમ મહેચ્છળ સુસ્પતિ કીધે, વલીય વિશેષે રાયજી છપ્પન દિકમર હલરા, સુરનર કિનર ગાજી; અશ્વસેન કુલ મલવંતસે, ભાનુ ઉદય સમ આયોજી. ૧ પિસીદસમ દિન આંબિલ કરીએ, જેમ ભવસાયર તરીયે, પાસ જીદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીએજી; રૂષભાદિક ઇનવર જેવાશે, તે સેવે ભલે ભાવેજી; શિવરમણી વરી નિજ બેઠા, પરમપદ હાજી. ૨ | કેવળ પામી ત્રિગડે બેઠા, પાસ જીનેશ્વર સાર; મધુર ગીશાએ દેશના દેવે, ભવિજન મનસુખ કારજી,
દાન શીલ ત૫ ભાવે આદરસેં, તે તરસે સંસારજી, '. આ ભવ પરભવ નવર જપતાં, ધર્મ હસે આધાર. ૩
સકલ દિવસમાં અધિકે જાણી, દશમી દિન આરાધોજી, વેવિશ જીન મનમાં હયાતાં, આતમ સાધન સાધો,